કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

મારામારીમાં ઇજા થતા મહિલા સારવારમાં

ઊંચાઈ ઉપરથી પડી જતા યુવાન સારવારમાં વાંકાનેર: ઢુવા ગામ પાસે માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારના મહિલાને મારામારીમાં ઇજા થતા હોસ્પિટલમાં દાખલ થયા છે. જાણવા મળ્યા મુજબ માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતા…

શિક્ષણ જગતમાં ભારે મોટા ધડાકા ભડાકાના એંધાણ

શિક્ષકો જ શિક્ષકોના દુશ્મન? પત્રકારના નામે ફ્રોડ અરજી ?? મોરબી: જીલ્લા શિક્ષણ અધિકારી મોરબીને મળીને કેટલાક શિક્ષકોએ એક પત્રકારને પર લગાવેલા આક્ષેપો અંગે પત્રકાર દ્વારા શિક્ષણાધિકારીને રુબરુ મળીને ખૂલાસા કરવામાં આવેલ છે અને ચોક્કસ શિક્ષકો આચરેલી વ્યાપક ગેરરીતિની સિલસિલા બંધ…

નવાપરાના 18 વર્ષના યુવાને ગળાફાંસો ખાધો

હાર્ટએટેકથી શ્રમિકનું મૃત્યુ વાંકાનેર શહેરના નવાપરામાં રહેતા 18 વર્ષના એક યુવાને ગળાફાંસો ખાઈ લીધાનો બનાવ બન્યો છે. જાણવા મળ્યા મુજબ નવાપરાના કૈલાશ ભરતભાઈ ગોરીયા (૧૮) નામના યુવાને પોતે પોતાના ઘરે ગળાફાંસો ખાધો હતો જેથી કરીને તેને સારવાર માટે તાત્કાલિક મોરબી…

ઇન્સ્ટાગ્રામ, ભરવાડપરા, ઘીયાવડ અને એસઓજી

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર: શહેરના ભરવાડપરામાં રહેતા એક શખ્સને ઇન્સ્ટાગ્રામ પર બાર બોરની બંદુક રાખી ફોટો મુકવો અને ઘીયાવડના શખ્સને બંદૂક આપવી મોંઘી પડી. જાણવા મળ્યા મુજબ એસોજી મોરબીએ બાતમીના આધારે આછા ગ્રીન કલરનુ જાકીટ તથા બ્લુ કલરનું જીન્સનુ પેન્ટ પહેરેલ…

રાજકોટ લોકસભાની 2019 ની ચૂંટણીનું પરિણામ

વાંકાનેર: રાજકોટ લોકસભા મત વિસ્તારમાં ધારાસભાના નીચે મુજબના કુલ સાત વિસ્તાર આવે છે. જેમાં હાલ સાતેસાત ધારાસભ્યો ભાજપના છે. ગત લોકસભાની ચૂંટણીનું ટોટલ પરિણામ જોતા પહેલા તેમની નીચે આવતી ધારાસભાનું વર્ષ 2022 નું પરિણામ જાણીએ… (1) ટંકારા ધારાસભા વિસ્તાર (દુર્લભભાઈ…

મીરસાહેબના વફાતથી માર્કેટિંગ યાર્ડ પરિવાર- વાંકાનેર તરફથી ખિરાજે અકીદત

વાંકાનેર: તાજેતરમાં શ્રી ખુરશીદ હૈદર એ. પીરઝાદા (ઉર્ફે મીર સાહેબ) ની દુઃખદ વફાત થયેલ છે, જે બાબતમાં માર્કેટિંગ યાર્ડ પરિવાર- વાંકાનેર તરફથી ખિરાજે અકીદત એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

પીરઝાદા પરિવાર મોદીજીનો રૂણ સ્વીકાર કરે છે

વાંકાનેર: તાજેતરમાં શ્રી ખુરશીદ હૈદર એ. પીરઝાદા (ઉર્ફે મીર સાહેબ) નું દુઃખદ અવસાન થયેલ છે, જે બાબતમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ એક પત્રમાં દિલસોજી પાઠવેલ છે, પત્રની નકલ નીચે મુજબ છે. જેના જવાબમાં પીરઝાદા પરિવારના – શાઈર એહમદ કે. પીરઝાદાઅને…

આરોગ્યનગરમાં હાર્ટએટેકથી આધેડનું મૃત્યુ

વાંકાનેર : શહેરમાં ગાયત્રી મંદીર રોડ ઉપર આવેલ આરોગ્યનગરમાં રહેતા લાલજીભાઇ વશરામભાઇ માણસુરીયા ઉ.57 નામના આધેડ પોતાના ઘેર હતા ત્યારે અચાનક હાર્ટએટેક આવી જતા સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ…

શિક્ષકો વિરૂધ્ધ ખોટી અરજીઓ કરવાનો સનારીયો

દેશી મળ્યો:ટ્રાફિક નિયમના ભંગ વાંકાનેર તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી એક ચોક્કસ સમૂહના અમુક લોકો દ્વારા વાંકાનેરના કેટલાક શિક્ષકો અને શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તા વિરુદ્ધ તથ્ય વગરની આધાર પુરાવા વગરની નામી બેનામી અરજીઓ આરટીઆઈ કરી ડરાવવા ધમકાવવામાં આવે છે. તેવા આરોપ સાથે…

મહિકાના યુવાનને RTI અરજીનો જવાબ ન અપાયો

વાંકાનેર:રૂરલ -૧ PGVCL કચેરી હાલના સમયમાં ગ્રાહકો માટે માથાનો દુ:ખાવા સમાન છે. કચેરીમાં ઢંગધડા વગરનો વહીવટ ચલાવતા હોવાનો પુરાવો સામે આવ્યો છે. વાંકાનેર તાલુકાના મહીકા ગામના જાગૃત નાગરિક વિજયભાઈ ચાવડા દ્વારા PGVCL કચેરીમાં માહિતી અધિકાર અધિનિયમ મુજબ એક અરજી કરવામાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!