કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

કોન્ટ્રાક્ટર, કારખાનેદાર, ખેડૂત સહિતના દશ સામે પગલા

ઢુવા, સિંધાવદર, ભેરડા, પાંચદ્વારકા, માટેલ,વઘાસિયા, ભોજપરા, રાણેકપર અને નર્સરી ચોકડી સ્થિત એકમો મોરબી જીલ્લામાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકો અને ભાડૂઆતોની માહિતી પોલીસને ન આપનારાઓની સામે હાલમાં ગુના નોંધવામાં આવી રહ્યા છે તેવામાં 10 ગુના જુદાજુદા પોલીસ સ્ટેશનોમાં નોંધવામાં આવેલ છે.…

રાતાવીરડા શખ્સનું બાઇક સ્લીપ થતા સારવારમાં

રાજાવડલાની જમીનને સરકારી માલિકીની ઠરાવવા રેવન્યુ ઓથોરિટીનો હુકમ રદ વાંકાનેર: તાલુકાના રાતાવીરડા ગામે રહેતા ખોડાભાઈ રામજીભાઈ કુણપરા (44) નામનો યુવાન મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે આવેલ ચામુંડા હોટલ નજીકથી બાઈક લઈને પસાર થતો હતો ત્યારે અકસ્માત થયો હતો અને અકસ્માતના…

મહિલાએ ફીનાઇલ પી લેતા સારવારમાં

કેરાળામાં ચાર જુગાર રમતા પકડાયા વાંકાનેર: નજીક આવેલ સોમાણી સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતા અને કામ કરતા કોમલબેન લક્ષ્મણભાઈ (ઉ.વ.24) એ કોઇ કારણોસર ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા છે…. કેરાળામાં ચાર જુગાર રમતા પકડાયા…

ચીત્રાખડા ગામનો શખ્સ બંદુક સાથે ઝડપાયો

માટેલમાં પાવડાના હાથાથી યુવાનની હત્યા કરનાર જેલહવાલે વાંકાનેર: તાલુકાના ચીત્રાખડા ગામનો એક શખ્સ બંદુક સાથે ઝડપાયો છે, જે તેમણે મોરથળાના શખ્સ પાસેથી ખરીદી હોવાનું ખુલતા બન્ને સામે થાન પોલીસ મથકે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધાયો છે…વાંકાનેર: સુરેન્દ્રનગર એસઓજી પીઆઈ એચ.જે.ભટ્ટની…

શનિવારના પીર સૈયદ કાસીમ અલી બાવાનો ઉર્ષ

વાંકાનેર: દરગાહ વહીવટી કમિટીની એક યાદીમાં જણાવ્યા અનુસાર મોમીન જમાતના ભાઈઓ તથા બહેનોને જણાવવાનું કે હઝરત પીર સૈયદ કાસીમ અલી બાવા (ર.અ.) ના 60 મા સંદલ ઉર્સ શરીફનો પોગ્રામ નીચે મુજબ છે… (૧) ૧૭-૧૦-૨૦૨૪ ગુરુવાર ઈશાની નમાજ બાદ કુરાનખાની (૨)…

જુના વઘાસિયાના માલુભા ઝાલાનું દુઃખદ અવસાન

તેમની 100 વર્ષની ઉંમર હતી વાંકાનેર: જુના વઘાસિયા નિવાસી માલુભા રૂપસંગજી ઝાલા (ઉ.વ. 100) તે વનરાજસિંહ ઝાલા તથા ઘનશ્યામસિંહ ઝાલાના પિતા, કિશોરસિંહ વનરાજસિંહ ઝાલા, ક્રિપાલસિંહ વનરાજસિંહ ઝાલા, સુરપાલસિંહ ઘનશ્યામસિંહ ઝાલા, કુલદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલાના દાદાનું તારીખ 15-10-2024 ને મંગળવારના રોજ અવસાન…

જાણો રેલવે ટિકિટ અંગેના અગત્યના નિયમો

* ભારતીય રેલવે વિશ્વની ચોથી સૌથી મોટી રેલવે વ્યવસ્થા છે. ભારતીય રેલવેમાં દરરોજ 2.5 કરોડથી વધુ લોકો મુસાફરી કરે છે. ભારતમાં દરરોજ લગભગ 23 હજાર ટ્રેનો દોડે છે. લગભગ સાડા તેર હજાર ટ્રેનો પેસેન્જર ટ્રેન છે. જે લગભગ સાડા સાત…

હિટ એન્ડ રન અકસ્માતમાં મૃતક માટે ૨ લાખનું વળતર

મામલતદારશ્રીને અરજી કરવી વાંકાનેર: ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ (MORTH) દ્વારા હિટ એન્ડ રન પ્રકારના માર્ગ અકસ્માતોમાં COMPENSATION TO VICTIMS OF HIT AND RUN ACCIDENTS SCHEME-2022 અમલમાં મુકેલ છે. આ યોજના હેઠળ આવા પ્રકારના અકસ્માતોમાં મૃત્યુ પામનારને…

ભાજપ અગ્રણી દ્વારા બાળાઓને લહાણી વિતરણ

વાંકાનેર: નવરાત્રી એટલે શક્તિની ભક્તિ આરાધના અને ઉપાસના માટેનો શ્રેષ્ઠ સમય છે જેમાં લોકો ઉપવાસ કરી નવ દિવસ સુધી માતાજીની આરાધના કરી આધી વ્યાધિ ઉપાધિ ને હરનારી નવદુર્ગાની કૃપા પ્રાપ્ત કરે છે ત્યારે ગરબે ઘૂમતી બાળાઓને નવદુર્ગા નું રૂપ માની…

સનસનાટી: એએસઆઈની બેરેકમાંથી દારૂની બોટલો મળી

આરપીએફની બેરકમાં રાજકોટની ટીમે સરપ્રાઈઝ ચેકિંગ કરતાં ઝડપાયા વાંકાનેર રેલવે સ્ટેશનમાં આરપીએફની બેરકમાં રાજકોટના અધિકારીઓના સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન એએસઆઇની બેરકમાંથી દારૂની બે બોટલ અને બે ખાલી બોટલ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. જે મામલે વાંકાનેર આરપીએફના પીઆઇની ફરિયાદ પરથી…

Content Copying Forbidden !!

error: Content is protected !!