કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

ક્ષત્રિય સમાજ દ્વારા વિજયાદશમી મહોત્સવ ઉજવાશે

ત્રિદિવસીય રાસોત્સવ, પરંપરાગત રીતે શસ્ત્ર પૂજન, વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ: સમુહ પ્રસાદ સહિતના કાર્યક્રમોની વણઝાર: શસ્ત્ર પૂજનમાં પરંપરાગત પોશાક સાથે શસ્ત્ર સાથે અને રેલીમાં ઘોડેશ્વર સાથે ઉપસ્થિત રહેવા સમાજ પ્રમુખ વજુભા સજુભા ઝાલાની હાકલ વાંકાનેર: શહેર તથા તાલુકાભરમાં વસવાટ કરતા ક્ષત્રીય…

પંચાસરમાં મેહફીલ એ નાતશરીફના પ્રોગ્રામનું આયોજન

વાંકાનેર: તાલુકાના પંચાસર ગામે ગ્રુપ ઓફ લશ્કરે હૈદરી ૩૧૩ કમિટી (પંચાસર) એ મેહફીલ એ નાતશરીફનો પ્રોગ્રામનું આયોજન ગોઠવાયેલ છે… આ પ્રોગ્રામમાં અલ્હાજ પીર સૈયદ શકીલ અહેમદ બાવા સાહેબ, સૈયદ હશનૈન પીરઝાદા બાવા સાહેબ અને મૌલાના ગુલામ મુસ્તુફા પેશ ઇમામ પંચાસર…

મેસરિયામાંથી ઇંગ્લીશ દારૂના ચપલા પકડાયા

વાંકાનેર: તાલુકાના મેસરીયા ગામનો એક શખ્સ ગામના ધાવડી માતાજીના મંદિરવાળી શેરીમાંથી ઇંગ્લીશ દારૂના ચપલા સાથે પકડાયો છે… જાણવા મળ્યા મુજબ મેસરીયાનો જયરાજભાઇ પ્રતાપભાઇ ધાધલ (ઉ.વ.19) ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર અલગ અલગ બ્રાન્ડના ભારતીય પરપ્રાંત બનાવટના, ૧૮૦ML નાફોર સેલ…

તાલુકામાં ચોરી જ ચોરી: જોધપર ઘેટાં-બકરા ચોરાયા

પોલીસ તંત્રે જાગૃત થવાની જરૂર વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા અબ્દુલહમીદ અલાવદીભાઈ શેરસીયાની વાડીમાંથી અજાણ્યા તસ્કરો 4 ઘેટા અને 4 બકરા મળી 08 નંગ ઘેટા-બકરા ચોરી કરી જતા વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદીની અરજીના આધારે તપાસ શરૂ કરી છે. અગાઉ ચંદ્રપુર…

પંચાસર ગામના ખેડૂતની 3 લાખની ડુંગળી ચોરાઈ

વાંકાનેર: તાલુકાના પંચાસર ગામના કુકડા કેન્દ્રમાં રાખેલ ડુંગળી આશરે કુલ-૪૦૦ મણ કી.રૂ.૩,૦૦,૦૦૦/- ની ચોરીની ફરિયાદ થઇ છે… જાણવા મળ્યા મુજબ પંચાસર સહકારી મંડળીની બાજુમા રહેતા ઈમરાનભાઈ રસુલભાઈ સાજીભાઈ ભોરણીયા (ઉ.વ.૩૫) ફરીયાદ લખાવેલ છે કે તેઓએ સતીયાવાડી ગામથી ઓળખાતી સીમમા વાડીમા…

પાંચ વર્ષથી ફરાર લુંટના આરોપીની યુપીથી ધરપકડ

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ લૂંટના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી આરોપી નાસતો ફરતો હતો જે લુંટના ગુન્હાનો આરોપી અરૂણ ઉર્ફે તુફાન ઉર્ફે વિજય બહાદુર બલેન્દ્રભુષણ યાદવ (30) રહે, દેવાપુર સફલી તાલુકો જઠવારા જિલ્લા પ્રતાપગઢ (યુપી) વાળાને ઉતરપ્રદેશ રાજયમાં હોવાની માહિતી…

મિલ સોસાયટીના વૃદ્ધને જીવડુ કરડી જતા મોત

વાંકાનેર: અહીંની મિલ સોસાયટીમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર રહેતા એક શખ્સને વઘાસિયા ગામ પાસે આવેલ ટોલનાકા નજીક ઝેરી જીવડું કરડી જતા સારવાર મળે એ પહેલા મોત નીપજ્યાનો બનાવ બન્યાનું જાણવા મળેલ છે… મળેલ માહિતી મુજબ વાંકાનેરના વઘાસિયા ગામ પાસે આવેલ…

હઝરત મોમીનશાહ બાવાનો ઉર્ષ મુબારક ઉજવાયો

વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે રવિવારે મોમીન સમાજની આસ્થાના પ્રતિક સમા મહાન સુફી સંત અને મોમીન કોમના રાહબર એવા હઝરત પીર સૈયદ મોમીનશાહ બાવાનો ઉર્ષ મુબારકની પરંપરાગત રીતે આસ્થાભેર ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હજારો અનુયાયીઓની…

રોડ ક્રોસ કરતા પીપળીયા રાજના વૃદ્ધને ઇજા

શેખરડી અને નવા ગારિયાના શખ્સ અંધારામા આંટાફેરા મારતા પકડાયા સરતાનપર રોડ ઉપર પણ રોડ ક્રોસ કરતા બાળક ઘવાયો વાંકાનેર: તાલુકાના પીપળીયા રાજ ગામે રહેતા એક વૃદ્ધને ઇજા થતા મોરબી દવાખાનામાં સારવારમાં લઇ ગયાના સમાચાર મળ્યા છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર…

પુસ્તક પરબમાંથી લોકોએ મેળવ્યા મનગમતા પુસ્તક

વાંકાનેર : વાંકાનેર શહેરમાં માતૃભાષા અભિયાન ટ્રસ્ટ અમદાવાદના સહયોગથી શિક્ષકો અને યુવકો દ્વારા દર મહિનાના પહેલા રવિવારે પુલ દરવાજા, સ્ટેચ્યુ પાસે, વાંકાનેર ખાતે નિઃશુલ્ક પુસ્તક પરબ યોજવામાં આવે છે. જે અંતર્ગત આજ રોજ પુસ્તક પરબની ટીમના સભ્યો જિતેન્દ્રગિરિ ગોસ્વામી, જિતેન્દ્રભાઈ…

Content Copying Forbidden !!

error: Content is protected !!