કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

આખલા સાથે અથડામણના અકસ્માતમાં મોત

લાલપર ગામ પાસે ચંદ્રપુરના અને ગુલશન પાર્કના સગીરને અકસ્માત નડયો વાંકાનેર: નેશનલ હાઈવે પર લાલપર ગામ પાસે હોટલ શાલીમાર સામે ગતરાત્રીના નવ વાગ્યાની આસપાસ એક ડબલ સવારી બુલેટ બાઈક ધડાકાભેર આખલા સાથે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં વાંકાનેરના ચંદ્રપુર…

ઝેરી જંતુ કરડતા સારવારમાં બાળકનું મોત

ટંકારા: અમરાપર રોડ ઉપર ઉગમણા નાકા પાસે ઝૂંપડામાં રહેતા આદિવાસી પરિવારના સાત વર્ષના બાળકને સાંજના સમયે કોઈ ઝેરી જંતુ કરડી જતા તેને સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે…

ભીખમાં રોકડા રૂપિયા આપવાનું બંધ અભિયાન

વાંકાનેર: મુંબઈ, પુના અને પુરા મહારાષ્ટ્ર વિસ્તારમાં એક અલગ આંદોલન શરૂ છે. કોઈપણ પ્રકારનો ભીખારી હોય તેને રોકડા રૂપિયા લોકોએ આપવાનું બંધ કરેલ છે, એટલું જ નહીં, આ માટે અભિયાન શરુ કરવામાં આવ્યું છે. રોકડા આપવાને બદલે ભોજન સામગ્રી આપવાથી…

વિશીપરામાં ઝેરી દવા ગટગટાવી આપઘાત

વાંકાનેર: શહેરના વિશીપરા વિસ્તારમાં રહેતા એક યુવાને રવિવારે રાત્રિના પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો, જેથી બનાવની જાણ થતાં વાંકાનેર સીટી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઇ બનાવની અકસ્માત મૃત્યુ નોંધ કરી વધુ તપાસ શરૂ…

કેફી પ્રવાહી પીણું પી ને રીક્ષા ચલાવતા કબ્જે

ટંકારા: અહીંના પોલીસ ખાતાએ લજાઈ ચોકડી પાસેથી એક ઈસમને કેફી પ્રવાહી પીણું પીધેલ હાલતમાં ચલાવતા પકડેલ છે… જાણવા મળ્યા મુજબ ટંકારા તાલુકાના વીરપરના રાજુભાઈ ગોવીંદભાઈ ઉધરેજા (ઉ.વ.50) વાળાને પોલીસ ખાતાએ પોતાનાં હવાલાવાળી બજાજ કંપનીની સી.એન.જી રીક્ષા રજીસ્ટર નંબર GJ-36-W-1249 વાળી…

એકી બેકીનો જુગાર રમતા બે પકડાયા

તીથવા બોર્ડ પાસે રમતા’તા વાંકાનેર: અહીં પોલીસ ખાતાએ એકી બેકીનો જુગાર રમતા બે ઈસમોને પકડેલ છે… જાણવા મળ્યા મુજબ (1) વાંકાનેરના કરણભાઈ સનમુગમભાઈ નાયકર સનમુગમભાઈ (ઉ.વ.48) અને (2) વાંકાનેરના જીતેન્દ્રભાઈ ગોરધનભાઈ નગવાડીયા (ઉ.વ.36) વાળાને જુદા જુદા દરની ભારતીય ચલણી નોટોના…

ખીજડીયા દૂધ મંડળીની ચૂંટણીનું પરિણામ

વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામ ખાતે આવેલી ખીજડીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. ની ચૂંટણીમાં બે પેનલો સામસામે ચૂંટણી લડી રહી હતી તેમાં પૂર્વ સરપંચ હનીફભાઈ પરાસરા (ડાડા)ની પેનલના નવ સભ્યો અને તાલુકા પંચાયતના સભ્ય અલાઉદીભાઈ જલાલની પેનલના બે સભ્યો ચૂંટાઈ…

ગામમા ખુલ્લો બોરવેલ હશે તો તલાટી સામે કેસ

અમદાવાદ: ખુલ્લા બોરવેલનો મુદ્દો ઉઠતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ કહ્યું હતું કે રાજ્યનાં ગામોનાં તમામ તલાટીઓએ સર્ટી આપવું પડશે કે તેમના ગામમાં ખુલ્લો બોરવેલ નથી. જો ગામમા ખુલ્લો બોરવેલ હશે તો થશે તલાટી સામે કેસ થશે. હવેથી ખુલ્લા બોરવેલમાં બાળક…

સંધિ યુવાને ફિનાઇલ પી લેતા સારવારમાં

નેસડા (સુ) નજીક વાડીની ઓરડીમાં દારૂ-બીયરનો જથ્થો મળ્યો ટંકારામાં રહેતા જીલાની રસીદભાઈ સંધિ (22) નામના યુવાને કોઈ કારણોસર પોતે પોતાના ઘરે હતો ત્યારે ત્યાં ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે તેને…

હવે પોલીસ કર્મચારીને લગ્ન માટે દોઢ લાખની લોન

પહેલા પોલીસ કમર્ચારીઓની સંતાનોના લગ્ન માટે સહાય આપવામાં આવતી હતી અમદાવાદ: રાજ્યના પોલીસ વડા તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ વિકાસ સહાય દ્વારા પોલીસ કર્મચારીઓ તથા તેમના પરિવારના સભ્યો માટે પોઝિટિવ કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત હવે પોલીસ વેલ્ફેર મોનિટરિંગ…

Content Copying Forbidden !!

error: Content is protected !!