ચિત્રાખડા ગામે ઝેરી દવા પી જતા સગીરાનુ મોત
અબ્દુલભાઇ શેરસીયાને પેરાસીટામોલના ટીકડાની વિપરીત અસર વાંકાનેરના ચિત્રાખડા ગામે રહેતી સગીરા બે દિવસ પહેલા કોઇ કારણોસર ઝેરી દવા પી ગઈ હતી, જેનું ટૂંકી સારવાર દરમિયાન મોરબી ખાતે મોત નિપજયુ છે. વાંકાનેરના ચિત્રાખડા ગામે રહેતી આશાબેન રામજીભાઈ ડાભી નામની 14 વર્ષની…