હૃદયદ્રાવક મોત મળ્યું હતું બીરબલને
બીરબલની હત્યા, કોણે કરી કેવી રીતે? કાળજું કંપી જાય તેવો ખુલાસો આપણે બાળપણથી જ સમ્રાટ અકબર અને બીરબલની વાર્તાઓ સાંભળતા આવ્યા છીએ. અકબરના સવાલો અને બિરબલના મજાકિયા જવાબો. જો આપણે જોક્સનું પહેલું પુસ્તક વાંચ્યું હશે તો તે અકબર બીરબલના જોક્સ…