જીવતા સમાધિ લેનાર વાંકાનેરના નાગાબાવાજી-1
(હપ્તો: પહેલો) નાગાબાવા અને શાહબાવા વચ્ચે 290 વરસનો સમય ગાળો છે સિંધાવદર ગામના ખવાસ રાજમાં નોકરી કરતા હતા, તેમના ધર્મપત્ની શ્રી નાગાબાવાજીના દર્શને આવતા એકવાર શ્રી નાગાબાવા પોતે પુરીમાના ઘરે આવ્યા અને કહેવા લાગ્યા કે ‘માં ! માં ! મારે…