કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ઇતિહાસિક

હૃદયદ્રાવક મોત મળ્યું હતું બીરબલને

બીરબલની હત્યા, કોણે કરી કેવી રીતે? કાળજું કંપી જાય તેવો ખુલાસો આપણે બાળપણથી જ સમ્રાટ અકબર અને બીરબલની વાર્તાઓ સાંભળતા આવ્યા છીએ. અકબરના સવાલો અને બિરબલના મજાકિયા જવાબો. જો આપણે જોક્સનું પહેલું પુસ્તક વાંચ્યું હશે તો તે અકબર બીરબલના જોક્સ…

વાંકાનેરના પ્રખ્યાત કલાકાર લવજીભાઈ ત્રિવેદી-1

દેશ-વિદેશમાં વાંકાનેરને ઓળખ અપાવનાર પનોતા પુત્ર સુરદાસનું પાત્ર ભજવવા માટે કલેકટર સાહેબે સોનાનો ચાંદ ભેટ આપ્યો હતો! ‘સંત કબીર’ જેવા નાટકમાં હિન્દૂ-મુસ્લિમ એકતાનો સંદેશ હોવાથી બ્રિટિશ સરકારે પ્રતિબંધ મૂક્યો હતો નાટકો પ્રસ્તુત કરીને મળેલા સોના-ચાંદીના ચંદ્રકોનું પાંચ શેર જેટલું વજન…

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સૌરાષ્ટ્ર અને વાંકાનેર

વાંકાનેર રાજ્યે રાજકોટ પહેલા 1921 માં પ્રજા પ્રતિનિધિ સભા સ્થાપી બંધારણ સભામાં ખીમચંદ હીરાચંદ શેઠ, મહેતા વલમજી ફૂલચંદ, વનેચંદ શેઠ, ભાઈચંદભાઈ સંઘવી, વિરપાળ ડુંગરશી વગેરે હતા વાંકાનેરમાં કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના પોપટભાઈ પુંજાભાઈ શાહે કરી હતી, ફુલચંદભાઈની સભાઓ વાંકાનેરમાં થતી…

વાંકાનેર રાજના કુંવર-કુંવરીઓ કયાં પરણેલા?

રાજ સાહેબ સરતાનજીનાં પ્રથમ લગ્ન નવાનગરના જામસાહેબ જસાજી સતાજીના કુંવરી (નામ જાણવા મળેલ નથી) સાથે અને બીજા લગ્ન ઇડરના રાવ વિરમદાસજીના કુંવરી પ્રતાપકુંવરબા સાથે થયા હતા. – રાજ સાહેબ ભારોજી કેશરીસિંહજી (ભાવાજી)ના ગોંડલના કુમારશ્રી સગરામજી કુંભાજી સાહેબના રાજકુમારી કુંકાબાઇસાહિબા સાથે…

વાંકાનેરનો રાજ મહેલ: રણજિત વિલાસ પેલેસ

રાજમહેલનું બાંધકામ વીસ વર્ષે પૂર્ણ થયેલ મહેલનું ચણતર ભૂખરા રંગના ગુલાબી પત્થરમાંથી થયું છે આ મહેલમાં અનેક ફિલ્મોના અને ટીવી સિરિયલોના શૂટિંગ થયા છે ગાલીચાઓ મીરઝાપુરના કારીગરોએ અને ફર્નિચર મુંબઈની કંપનીએ બનાવ્યું હતું મહેલના એક ખૂણે જુનવાણી વેલડું છે, જે…

વાંકાનેરનો મચ્છુ-૧ ડેમ: ઇતિહાસના આયનામાં

મચ્છુ-૧ ડેમ બન્યો ત્યારથી અત્યાર સુધી કુલ છવ્વીસ વાર છલકાયો છે મચ્છુ નદીની કુલ લંબાઇ ૧૦૦ માઇલ છે ડેમ ૪૯ ફૂટે છલકાય છે, આ એક માત્ર ડેમ છે જેમાં વધુ વરસાદે ખોલવાના દરવાજા નથી: ડેમ ક્યાં વર્ષમાં કેટલો ભરાયો હતો?…

વાંકાનેરના વાંચવા જેવા ઐતિહાસિક લેખો

જે લેખ વાંચવો હોય તેની પર ટીક કરો સામાજિક સીંધાવદર શેરસીયા કુટુંબનો ઇતિહાસ-1 સીંધાવદર શેરસીયા કુટુંબનો ઇતિહાસ-2 સીંધાવદર શેરસીયા કુટુંબનો ઇતિહાસ-3 સીંધાવદર શેરસીયા કુટુંબનો ઇતિહાસ-4 રાતીદેવરી ઝાલા કૂળનો સંક્ષિપ્તમાં  ઇતિહાસ-1 રાતીદેવરી ઝાલા કૂળનો સંક્ષિપ્તમાં  ઇતિહાસ-2…

તીથવાના શેરસીયા કુટુંબના શહીદ ફતે દાદા-3

હપ્તો: ત્રીજો રમઝાનની 27 મી રાત્રે બધા શેરસીયા કુટુંબના ઘરમાં સળગતા દીવા ઓલવાઈ જશે આ મોઅજીજા પછી ગામ લોકોએ તેમનો શહીદનો દરજ્જો સ્વીકાર્યો ખૂની ત્રણ મહિનામાં બે દિવસની વાર હતી; ત્યારે રહસ્યમય રીતે મરી ગયેલો. સમાચાર પણ ત્રણ દિવસ પછી…

તીથવાના શેરસીયા કુટુંબના શહીદ ફતે દાદા-2

હપ્તો: બીજો જીવણજીને ખબર પડી તો તેણે હથિયાર સાથે ઘોડી મારી મૂકી રાજ ડોસાજી ગુસ્સાથી લાલચોળ થઇ ગયા, મારા રે’તા મારી રૈયતના એક બાળનું ખૂન? મહારાજા ડોસાજીએ કાકા સાથે એક મુઠ્ઠી માટી કબર પર ઉદાસ મને નાખી દાદી જમવા જાય…

તીથવાના શેરસીયા કુટુંબના શહીદ ફતે દાદા-1

ગામ લોકોને ઠેકાણું પૂછતો પૂછતો ઘોડેશ્વાર ફતેદાદાના ઘરે આવ્યો દાદીએ તીથવાથી જડેશ્વર રોડ ઉપર ગંગાવાવ પાસે ભેંસ માટે ખડ લેવા જવાનું જણાવ્યું ‘મને એવું લાગે છે કે એ મારી નાખવા આવે છે.’ માં ને દીકરાના જીવની અને દીકરાને માં ના…

Content Copying Forbidden !!

error: Content is protected !!