કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

‘’ભાઇ અમી વખત વખતનું કામ કરશે’’-1

‘’ભાઇ અમી વખત વખતનું કામ કરશે’’-2

‘બાપુ, એક વખતનો તમારો ખેડુ છું, આજ રાનરાન અને પાનપાન થઇ ગયા’ જૂનાગઢના નવાબ અને વાંકાનેરના મોમીન આગેવાનો વચ્ચે વાત પાકા પાયે બંધાઈ રાજ અમરસિંહજી નાના હોવાથી વાંકાનેર રાજનો કારભાર અંગ્રેજોએ મૂકેલ ચુનીલાલ નામનો કારોભારી ચલાવતો હતો વાંકાનેરના રાજમાતાને રાતીદેવળીના માથકીયા…

ટોળ ગામે ક્રાંતિકારી જૈન સંતબાલજીની જન્મભૂમિ ટંકારાના 41મા નિર્વાણ દિવસ ઉજવાયો

વાકાનેર ખાતે જૈન સાધુની દિક્ષા ગ્રહણ કરી સૌભાગ્યચંદ્ર નામ ધારણ કર્યું, જે આગળ જતા મુનિશ્રી સંતબાલજી ક્રાંતિકારી જૈન સંત તરીકે સ્થાપિત થયા ટંકારા તાલુકાના નાના એવા ટોળ ગામે જન્મેલા અને વાંકાનેર ખાતે જૈન ધર્મની દીક્ષા લઈ જૈન ધર્મમાં ક્રાંતિકારી સંતનો…

આઝાદી પહેલાનું વાંકાનેર રાજ અને તેના ગામડાઓ-1

વાંકાનેર તાલુકામાં આવેલ ઠાંગા ડુંગર અને કાલેરા ધાર ૬૫૫ ફૂટ ઉંચી, ભેંસલા ધાર ૬૪૮ ફૂટ, કાળકાની ટેકરી અને રૅકડાની ધાર ૬૦૬ ફૂટ ઉંચી તથા જોઘપર ગામ નજીક આવેલ ટેકરી ૩૧૧ ફૂટ ઉંચી છે વાંકાનેર રાજમાંથી પસાર થતી મચ્છુ નદી ૨૮…

કેરાળામાં શાળાના આચાર્યની બદલી થતા વિધાર્થિનીઓ રડી પડી

કર્મનિષ્ઠ આચાર્ય બોસિયાની બદલી થતા વિદ્યાર્થીઓએ ભીની આંખે વિદાય આપી વાંકાનેર તાલુકાના કેરાળા ગામની પ્રાથમિક શાળાના આચાર્યની બદલી થતા શાળાના વિદ્યાર્થીઓએ ભીની આંખે પોતાના પ્રિન્સીપાલને વિદાય આપી હતી, કેટલીક વિદ્યાર્થીનીઓ ચોધાર આંસુએ રડી પડી હતી.  વાંકાનેર તાલુકાના પંચાશિયા ગામે ૫ વર્ષ…

જાલીડા ખાતે નિર્માણાધીન રામધામ ખાતે ભગવાન રામચંદ્રજીનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે

આગામી 30 તારીખના અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન: આગેવાનોની બેઠક મળી વાંકાનેર પાસે નિર્માણાધીન શ્રીરામ ધામ (જાલીડા) ખાતે તાજેતરમાં શ્રી રામધામના સ્વપ્ન દ્દષ્ટા અને ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના અધ્યક્ષ સ્થાને રઘુવંશી શ્રેષ્ઠીઓ તથા રામધામના ટ્રસ્ટીઓ આગેવાનો સર્વશ્રી હસુભાઈ ભગદેવ (રાજકોટ) ભીખાલાલ પાઉં (રાજકોટ),…

વાંકાનેર તાલુકામાં રમઝાનમાં અપાતી ખયરાત યોગ્ય પાત્રને અપાય છે ખરી?

બહારના મસ્જીદ – મદ્રેસાનો ચંદો માંગનારા કમિશનીયા હોય છે: ‘એકાઉન્ટ પે’ નો ચેક જ આપો ભીખ માંગવાનો ઝીંદગી આખીનો ધંધો કરતા ધંધાધારી ફકીરને ઝકાત, ફિતરા કે ખયરાત આપીને શું સવાબ મળવાનો? વાંકાનેર તાલુકાના મોમીનો બહારના તત્વોને અલ્લાહના નામે દોઢેક કરોડથી વધુ…

જરૂરત વગર ભીખ માંગનારાઓ ! ! તમે દોઝખના અંગારા માંગી રહ્યા છો

તાકતવર- તંદુરસ્ત – કમાઈ શકે તેવા વ્યક્તિને આપવું પણ ગુનાહ છે – આલા હઝરત (રહેમતુલ્લાહ અલયહે) વાંકાનેર તાલુકામાં રમઝાન મહિનામાં બહારના વિસ્તારમાંથી અને રાજ્યોમાંથી ભિખારીઓની ફૌજ ઉમટી પડે છે અને સવાબ હાસિલ કરવાના નેક ઈરાદાથી સૌ મુસ્લિમ બિરાદરો યથાશક્તિ ખૈરાત-…

ભલગામ ખાતે 23મી એપ્રિલે સમુહ લગ્ન તેમજ મેડીકલ કેમ્પ

સમુહ લગ્નમાં જે દીકરીઓના માતા કે પિતા અથવા બન્ને હયાત કે આર્થિક રીતે સક્ષમ ન હોય તેવી જરૂરિયાતમંદ ૧૧ દીકરીઓનો સમાવેશ કરવામાં આવશે વાંકાનેર : વાંકાનેરના ભલગામ ખાતે સ્વરાજ ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા ૨૩મી એપ્રિલે સમુહ લગ્ન તેમજ મેડીકલ કેમ્પ…

ઘીયાવડ શાળામાં સ્વર્ગસ્થના સ્મરણાર્થે દાનની સરવાણી

સ્વર્ગસ્થ માતાના સ્મરણાર્થે ખુરશી અને ડ્રોઅરટેબલ ભેટ આપતા ગિરિરાજસિંહ ઝાલા વાંકાનેર : વાંકાનેરના ઘીયાવડમાં પોતાના સ્વર્ગસ્થ માતાના સ્મરણાર્થે સીઆરસી જુના કણકોટની ઘીયાવડ પ્રાથમિક શાળામાં 16 ખુરશી અને 4 ડ્રોઅરટેબલ ભેટમાં આપવામાં આવ્યા હતા. વાંકાનેરની ઘીયાવડ શાળામાં ગિરિરાજસિંહ ભૂપતસિંહ ઝાલાએ સ્વર્ગસ્થ…

ગાયત્રી શકિત પીઠ- વાંકાનેર ખાતે ચૈત્રી નવરાત્રી ઉજવાશે

અનુષ્ઠાના માટે આવતા સાધકો માટે જપ કરવા તેમજ રહેવા-જમવા માટે નિઃશુકલ વ્યવસ્થનું આયોજન (લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર: તા. ૨૨-૩-૨૩ થી ૩૧-૩-૨૩ સુધીનું નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રી દરમ્યાન અનુષ્ઠાના માટે આવતા સાધકો માટે જપ કરવા તેમજ રહેવા-જમવા માટે નિઃશુકલ વ્યવસ્થા…

Content Copying Forbidden !!

error: Content is protected !!