કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના: અરજી પ્રક્રિયા શરૂ

આ યોજનામાં 25હજારથી અઢી લાખ સુધીની સ્કોલરશીપ મળે છે: અરજી કરવાની છેલ્લી તારીખ 31 January 2023 છે  MYSY Scholarship 2022-23 શું છે?  આ એક પ્રકાર ની શિષ્યવૃત્તિની યોજના છે. જેની શરૂઆત ગુજરાતના મુખ્યમંત્રીએ કરી છે. આ શિષ્યવૃત્તિ માટે એજ વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.…

વાંકાનેર રાજપરિવારના સંબંધીઓ અને અન્ય વિગતો

રાજ સાહેબ સરતાનજીનાં પ્રથમ લગ્ન નવાનગરના જામસાહેબ જસાજી સતાજીના કુંવરી (નામ જાણવા મળેલ નથી) સાથે અને બીજા લગ્ન ઇડરના રાવ વિરમદાસજીના કુંવરી પ્રતાપકુંવરબા સાથે થયા હતા.  રાજ સાહેબ ભારોજી કેશરીસિંહજી (ભાવાજી)ના ગોંડલના કુમારશ્રી સગરામજી કુંભાજી સાહેબના રાજકુમારી કુંકાબાઇસાહિબા સાથે થયા…

વાંકાનેર યાર્ડમાં ખેડૂત પેનલમાં કોંગ્રેસના 6 ભાજપના 4 ઉમેદવાર વિજેતા

કુલ 18 સભ્યો પૈકી 11 સભ્યો કોંગ્રેસના હોવા છતાં ચેરમેન- વાઇસ ચેરમેનની ચૂંટણીમાં તડઝોડનાં સંકેત વાંકાનેર : વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યા બાદ આજે ખેડૂત પેનલનું ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જાહેર થયેલ આ પરિણામમાં કુલ 10…

ક્વિઝ સ્પર્ધામાં સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિની પ્રથમ

વાંકાનેરની એલ.કે. સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીએ રાજ્ય સ્તરીય વિવેકાનંદ લેખિત ક્વિઝ સ્પર્ધામાં મોરબી જિલ્લામાં પ્રથમ નંબર મેળવીને શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે. 

20મીએ મોરબી જિ. પંચા. બજેટ ખાસ સામાન્ય સભા: કો.ઓપ. પ્રોસેસીંગ સો. લી.ની ચુંટણી જાહેર

મોરબી જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા જિલ્લા પંચાયતના સભાખંડમાં તા.20ને સોમવારે યોજાશે. જેમાં 15માં નાણાંપંચના વર્ષ 2020થી 2024ના જિલ્લા કક્ષાના 10 ટકાના આયોજનના કામો પૈકી હેતુફેર થયેલા કામોની મંજૂરી, જિલ્લા પંચાયતની વર્ષ 2021ની સ્વંભંડોળની સ્ટેમ્પ ડ્યુટીના રજૂ થયેલા કામોને વહીવટી…

ડાબેરીઓના આક્ષેપ: ત્રિપુરા ચૂંટણીમાં ગુજરાત પોલીસ તૈનાત થઈ!

નવી દિલ્હી: દેશના પુર્વેના રાજય ત્રિપુરામાં આગામી તા.16ના રોજ ધારાસભ્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે. તે પુર્વે ભારતીય સામ્યવાદી પક્ષના મહામંત્રી સિતારામ યેચુરીએ એક પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું કે રાજયમાં અર્ધલશ્કરી દળોના બદલે ગુજરાત પોલીસના જવાનને તૈનાત કરવામાં આવ્યા છે જે…

મોરબી જિલ્લા ‘આપ’ના પ્રમુખ પદે ગીરીશ પેથાપરાની પસંદગી

મોરબી : મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે સીરામીક અગ્રણી ગીરીશભાઇ પેથાપરાની નિમણુંક કરવામાં આવી છે. જે બદલ તેઓને મોરબી જિલ્લા આપ પાર્ટીના અગ્રણીઓએ તેમને અભિનંદન પાઠવ્યા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી અને ગુજરાત પ્રભારી સંદીપભાઈ…

પંચાસિયા બાદી કુટુંબનો ઇતિહાસ-3

પંચાસિયા તળની જમીનમાં ઊંડે ખોદો તો માટીના કે ધાતુના વાસણો -હાડપિંજરોના અવશેષો નિકળે છે દાણચોરો, બહારવટિયાઓ પંચાસિયાની આ વાવ અને ઓતરાદે આવેલી ગોઝારી નદીમાં રાતવાસો કરે. જો મોરબી રાજની વાર ચડે તો વાંકાનેર રાજમાં અને વાંકાનેરની વાર ચડે તો મોરબી રાજમાં…

શિવરાત્રી પર્વે નિમિતે અનેરું આયોજન

પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય દ્વારા મહા શિવરાત્રી પર્વ નિમિતે આયોજન કરવામાં આવ્યું છે વાંકાનેરમાં પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય દ્વારા મહા શિવરાત્રી પર્વ નિમિતે શિવ અવતરણથી સ્વર્ણિમ ભારત ઉત્સવનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે 

પંચાસિયા ગામે પ્રા. શાળાના નવા બિલ્ડીંગનું લોકાર્પણ

નવી શાળાના લોકપર્ણના આયોજનના ભાગરૂપે ગામમાં ભવ્ય રેલીનું આયોજન કરાયું વાંકાનેર : વાંકાનેરના પંચાસિયા ગામે યુ.કે. નિવાસી મૂળ ભારતીય એવા દાતા કુસુમબેન મનસુખભાઈ કામદાર તેમજ તેમના પરિવારનો સહયોગ મેળવી લાઇફ સંસ્થા(રાજકોટ) દ્વારા બનાવેલ સરકારી પ્રાથમિક શાળાનું પંચાસીયા ગામ તેમજ શાળા…

Content Copying Forbidden !!

error: Content is protected !!