કોળી સમાજનાં આગેવાનો વચ્ચે સમાધાન
નવઘણભાઈ મેઘાણી ઉપર થયેલા આક્ષેપો પરત ખેંચી લીધા કાળાસર જગ્યાના કોળી સમાજનાં મહંત વાલજી ભગત બાપુની દરમ્યાનગીરી વાંકાનેર કોળી સમાજના પીઢ આગેવાન નવઘણભાઈ મેઘાણી ઉપર થયેલા ખોટા આક્ષેપો પરત ખેંચાયા બાદ કાળાસર જગ્યાનાં કોળી સમાજનાં મહંત વાલજી ભગત બાપુ દ્વારા…