કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

કોળી સમાજનાં આગેવાનો વચ્ચે સમાધાન

નવઘણભાઈ મેઘાણી ઉપર થયેલા આક્ષેપો પરત ખેંચી લીધા કાળાસર જગ્યાના કોળી સમાજનાં મહંત વાલજી ભગત બાપુની દરમ્યાનગીરી વાંકાનેર કોળી સમાજના પીઢ આગેવાન નવઘણભાઈ મેઘાણી ઉપર થયેલા ખોટા આક્ષેપો પરત ખેંચાયા બાદ કાળાસર જગ્યાનાં કોળી સમાજનાં મહંત વાલજી ભગત બાપુ દ્વારા…

દેશી દારૂની ભઠ્ઠી બાબતે રાજકીય ધમાસાણ

ટોક ઓફ ટાઉન: પોલીસ સૂડી વચ્ચે સોપારી નામ બહાર આવે- ન આવે તે માટે દેશી દારૂની રેડ બાદ રાજકીય ખેંચતાણ ! વાંકાનેર: મીડિયા અહેવાલ મુજબ તાલુકા વિસ્તારમાં અવારનવાર નશીલા પદાર્થના મોટા જથ્થા સ્થાનિક પોલીસ, એલસીબી અને એસઓજી દ્વારા પકડવામાં આવતા…

કિસાનોના પ્રશ્ને કલેક્ટરશ્રીને આવેદનપત્રો અપાયા

યાર્ડમાં મંગળ / બુધ રજા વાંકાનેર તાલુકાને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ અસરગ્રસ્ત જાહેર કરીને ખેડૂતોને વળતર ચૂકવવા અંગેની વાંકાનેર માર્કેટ યાર્ડ તરફથી કરવામાં આવી છે. બીજી માંગણી શકીલ પીરઝાદા દ્વારા તા.1/9/2023 ના રોજ કલેક્ટરશ્રી સમક્ષ વાંકાનેર અને ટંકારા તાલુકાને…

2014 માં ચૌધરી પરિવારના 290 ઘર હતા

ચૌધરી પરિવાર નીચે ચૌધરી પરિવારના ગામોના નામ, કુલ પુરુષ વસ્તી, કુલ સ્ત્રી વસ્તી, બંને જાતી મળીને વસ્તી અને કુલ ઘરની સંખ્યા આપેલ છે. આમાં વાંકાનેર, મોરબી અને રાજકોટ વસતા ચૌધરી પરિવારને પણ આવરી લેવામાં આવેલ છે. ઘરની સંખ્યા ધ્યાને લઈને…

જાણો PM મોદીનો ફોન નંબર- ઈમેલ એડ્રેસ

પીએમ મોદી સાથે કઈ રીતે થઈ શકે છે સીધો સંપર્ક? નમો એપ પર નવ પ્રકારની સેવા મળે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના તે લોકોમાં સામેલ છે જેને કરોડો લોકો ફોલો કરે છે. PM મોદી, અત્યારે દેશમાં કોઈ સેલિબ્રિટીથી ઓછા નથી.…

વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરતા ધારાસભ્યશ્રી

જીતુભાઈ સોમાણી અને વાંકાનેર શહેરનાં ભાજપ કાર્યકર્તાઓ જોડાયા વાંકાનેર શહેર ખાતે વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને વાંકાનેર શહેરનાં ભાજપ કાર્યકર્તાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ નિમિત્તે વસ્તીમાં જઈ ગરીબ લોકોને સાલનું વિતરણ કરી અને બાળકોને જમાડીને ઉજવણી કરાઇ હતી.…

તા.પંચા.પ્રમુખ ચૂંટણી: કહીં ખુશી કહીં ગમ

ભાજપ પાર્લામેન્ટરી બોર્ડે ટૂંકા ગાળાનો ફાયદો જોયો ખુરશી પર બેસાડવામાં ફાળો કોળી સમાજ અને મુસ્લિમ ભાજપી બે સભ્યોનો પણ છે વજુભાઇ વાળા, ગુલમામદ બ્લોચ, મનજી માસ્તર, પરબતબાપા, જીતુ સોમાણી પોતાના સમાજના જાજા મતદારો ન હોવા છતાં રાજકીય કદ વધારી શક્યા…

જવાહર નવોદય વિધાલય સમિતિની બેઠક મળી

ઘટતી સુવિધાઓની આપૂર્તિ કરવા માટે બંને સાંસદશ્રીઓનું આશ્વાસન વાંકાનેર: આજરોજ કોઠારિયા ખાતે આવેલ મોરબી જીલ્લાની જવાહર નવોદય વિધાલય પ્રબંધન તથા સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા, કલેકટર તથા નવોદય વિદ્યાલય વિદ્યાલય…

ગણેશ ઉત્સવ તેમજ વિસર્જન અંગે જાહેરનામું

મૂર્તિઓની બનાવટમાં પીઓપી, ભઠ્ઠીમાં સુકવેલી ચીકણી માટી, ઝેરી અને ઉતરતી કક્ષાના સિન્થેટિક રસાયણ કે કેમિકલ ડાયાયુક્ત રંગોની ઉપયોગ કરશો તો જપ્ત થશે મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન. કે. મુછાર દ્વારા જાહેરનામું બહાર પાડી મોરબીની હકુમત હેઠળ આવતા સમગ્ર વિસ્તારમાં નીચે…

મા. યાર્ડ મતદાર અંગેના નિયમો બદલાયા

કલમ-11(1)(2) માં સુધારો કરવામાં આવ્યો ચૂંટણી લક્ષી નોંધાયેલ મંડળીઓ મતદાર યાદીમાં આવી શકશે નહિ ગાંધીનગર: સહકાર રાજ્ય સરકારના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા જણાવ્યું છે કે, મતદાર યાદી અંગેની જોગવાઈઓ સ્પષ્ટ કરવાના હેતુથી કલમ-11(1)(2) માં સુધારો કરવામાં આવ્યો છે. અગાઉના નાણાકીય વર્ષમાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!