કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ધાર્મિક

રૂપાવટી ગામે મંગળવારના લોકડાયરાનું આયોજન

ધજારોહણ, દેગ ચઢાવવી તેમજ ભવ્ય લોકડાયરો યોજાશે વાંકાનેર: તાલુકાના રૂપાવટી ગામ ખાતે શ્રી રામાપીરના મંદિર ખાતે આગામી ભાદરવા સુદ 10 ને તા. 2-9-2025 ને મંગળવારના રોજ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 2ના રોજ ધજા તેમજ દેગ ચડાવવામાં…

પયગંબર સાહેબના 1500માં મિલાદની ઉજવણીની તૈયારી

પયગંબર સાહેબના 1500માં મિલાદની ઉજવણીની તૈયારી

વાંકાનેર શહેર મુસ્લિમ અગ્રણીઓની મીટિંગ જુલૂસમાં ફટાકડા ફોડવા અને કલર ઉડાડવા પર પ્રતિબંધ વાંકાનેર: પયગંબર હઝરત મોહંમદ સાહેબ (સલ્લલ લાહો અલયહ વ આલે હી વસલ્લમ) ના 1500માં મિલાદ શરીફ (જન્મ જયંતિ) ઉજવવા માટે વાંકાનેરના મુસ્લિમ સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળે…

પગપાળા હજ પઢવા જનારા મહિકાના હાજીખાન બાદી

પગપાળા હજ પઢવા જનારા મહિકાના હાજીખાન બાદી

મહિકા ઉપરાંત ટોળના વડબાદીની પાંચમી પેઢીની આ વાત ‘તમ-તમારે બધું પાણી પી જાવ, અહીં દૂર સુધી તમને આવું ટાઢું પાણી નહીં મળે’ ઝીંદગીનો શું ભરોસો? કદાચ આ છેલ્લી મુલાકાત પણ હોઈ શકે રણના સાપ, વીંછી, ગીધડાં અને અનેક જનાવરો, ભૂતની…

તીથવાના શેરસીયા કુટુંબના શહીદ ફતે દાદા (રહે.)

પગપાળા હજ પઢવા જનારા મહિકાના હાજીખાન બાદી

ગામ લોકોને ઠેકાણું પૂછતો પૂછતો ઘોડેશ્વાર ફતેદાદાના ઘરે આવ્યો ‘મને એવું લાગે છે કે એ મારી નાખવા આવે છે’ મહારાજા ડોસાજીએ એક મુઠ્ઠી માટી કબર પર ઉદાસ મને નાખી રમઝાનની 27 મી રાત્રે બધા શેરસીયા કુટુંબના ઘરમાં સળગતા દીવા ઓલવાઈ…

શહીદ સિપાઈ મીમનજી પીર (રહે.)- વાંકાનેર

પગપાળા હજ પઢવા જનારા મહિકાના હાજીખાન બાદી

આ કબર ખોદતાં ત્રીકમના પાના લોહીવાળા થઇ બહાર આવ્યા “મીમનજી આવે તે તો વધું સારું, ત્રણ-ચાર તલવારિયા જોઇએ ને?” કલાવડી પાસે જાનના ગાડા સામે થોરની વાડની પાછળથી બુકાનીધારી કુદ્યા રૂપ નિહાળી ડાકુએ કન્યાના અંગ પર હાથ નાખ્યો મીમનજી પીર આજે…

મહિકાના અબુજીદાદા (રહેમતુલ્લાહ અલયહે)

પગપાળા હજ પઢવા જનારા મહિકાના હાજીખાન બાદી

અબુજીદાદા પીપળિયારાજથી તીથવા, ત્યાંથી માથક અને ત્યાંથી મહીકા રહેવા આવેલા સદરૂદ્દીનબાવાએ ફરમાવ્યું: ‘માંગો બેટા! આજે દરિયો જોશમાં છે, મોકો છે, માંગી લો…’ અબુજીદાદાએ ફકીરી માંગી ઝાડ ઉપર જયાં કુહાડાનો ઘા કર્યો તો લોકવાણી છે કે ઝાડની ડાળીએ ડાળીએ હોલમાતાજીએ દિવા…

પીર હસન કબીરૂદ્દીન (રહે.) નો આવતી કાલે ઉર્સ શરીફ

بسم الله الرحمن الرحيم વાંકાનેર: ગુજરાત ઔર પુરે ભારતમેં બસને વાલે મોમીન કૌમકો દિને ઇસ્લામ કી હિદાયત દેને વાલે સુફી સંત સૈયદ પીર હસન કબીરૂદ્દીન કુફ્ર શિકન ઉર્ફ હસન દરીયા પીર (રહેમતુલ્લાહી અલયહ) (મદીનતુસ સાદાત ઉચ્ચ શરીફ, સિંધ) (વિસાલ હીજરી…

જડેશ્વર મહાદેવ મંદિરે સોમવારે લોકભવાઈ કાર્યકમ

નવાપરાના પ્રૌઢના 84 હજાર લૂંટનાર પકડાયા

આવતી કાલે રાતે 9:30 વાગે ગૌશાળાના લાભાર્થે “દાદા નો મજરો” કાર્યક્રમ રાખેલ છે વાંકાનેર: તાલુકામાં આવેલ સ્વયંભૂશ્રી જડેશ્વર મહાદેવ મંદીર ખાતે ભવ્ય લોક ભવાઈ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં “દાદા નો મજરો” પણ કલાકારો દ્વારા કરવામાં આવશે. આગામી તા.18/08/2025…

ભાગલા વખતે 4 કરોડ મુસ્લિમોમાંથી માત્ર 96 લાખ જ પાકિસ્તાન ગયા

ભાગલા વખતે 4 કરોડ મુસ્લિમોમાંથી માત્ર 96 લાખ જ પાકિસ્તાન ગયા

જાણીતા અભિનેતા શાહરૂખ ખાન અને દિલિપ કુમારનો પરિવાર, મશહુર ગીતકાર સાહિર લુધિયાનવી, ઉત્સાદ બડે ગુલામ અલીખાં સાબ, બેગમ પારા નો સમાવેશ દેશના વિભાજન સમયે પશ્ચિમી પાકિસ્તાન અને અને પૂર્વી પાકિસ્તાનમાંથી કૂલ 86 લાખ લોકો ભારત આવ્યા હતા. જ્યારે ભારતમાંથી 96…

જેતપરડામાં બહોળી સંખ્યામા બ્લડ ડોનર ઉમટી પડ્યા

વાંકાનેર તાલુકાના જેતપરડા ગામના ઈતિહાસમાં પહેલી વખત હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના યૌમે વિલાદતના 1500 વર્ષ પૂર્ણ થવાના છે એ નિસ્બતથી જેતપરડા મિશન ટોપ વન અંતર્ગત ગામના આગેવાનો વડીલો અને યુવાનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી ગામની…

Content Copying Forbidden !!

error: Content is protected !!