રૂપાવટી ગામે મંગળવારના લોકડાયરાનું આયોજન
ધજારોહણ, દેગ ચઢાવવી તેમજ ભવ્ય લોકડાયરો યોજાશે વાંકાનેર: તાલુકાના રૂપાવટી ગામ ખાતે શ્રી રામાપીરના મંદિર ખાતે આગામી ભાદરવા સુદ 10 ને તા. 2-9-2025 ને મંગળવારના રોજ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 2ના રોજ ધજા તેમજ દેગ ચડાવવામાં…



