કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category માહિતી

‘પોક્સો એક્ટ’ શું છે? કોણ દોષિત હોઈ શકે?

સમાચારોમાં અવારનવાર આપણે POCSO એક્ટનો ઉલ્લેખ સાંભળી છીએ. POCSO એક્ટના કેસો દેશના સૌથી ગંભીર ગુનાઓમાંનો એક છે. આવા કેસમાં જો દોષી સાબિત થાય તો આકરી સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં POCSO એક્ટ શું છે અને જો તેમાં…

છપ્પનિયા કાળમાં સાડાસાત લાખ લોકો મરણ પામેલા

અત્યારે વિક્રમ સંવત 2080 ચાલે છે. સવાસો વર્ષ પહેલા વિ. સં. 1956ના વર્ષમાં ભારતમાં પડેલો દુકાળ. ઈ. સ. 1899માં સમગ્ર દેશમાં ચોમાસું નિષ્ફળ ગયું, તેથી ઈ. સ. 1900ના વર્ષમાં ભારતે આગલાં બસો વર્ષમાં ન અનુભવ્યો હોય એવો ભયંકર દુકાળ પડ્યો.…

નવા કાયદામાં સમજો: શું-શું બદલાયુ?

વર્ષો બાદ ભારતની કાયદા પ્રણાલીમાં ફેરફાર થયા છે. ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવ્યા છે. ભારતીય ન્યાયિક સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ બ્રિટિશ સમયના ભારતીય દંડ સંહિતા, ફોજદારી કાર્યવાહી સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમનું સ્થાન લીધું…

1 જુલાઈથી Zero FIR નો કયો નિયમ લાગુ થશે?

દેશમાં 1 જુલાઈથી ત્રણ નવા કાયદા અમલમાં આવશે, જેના કારણે દેશમાં ક્યાંય પણ ઝીરો એફઆઈઆર નોંધી શકાશે. તો ચાલો જાણીએ આમાં કયો નિયમ લાગુ પડે છે. 1 લી જુલાઈથી નવા ફોજદારી નિયમો ભારતમાં 1લી જુલાઈથી નવો કાયદો લાગુ થવા જઈ…

દેશમાં 1 જુલાઈથી ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ

મૃત્યુદંડની કરાઈ જોગવાઈ આ ત્રણેય કાયદા ગયા વર્ષે સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યા છે નવી દિલ્હી: 1 જુલાઈથી ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ થવા જઈ રહ્યા છે. ભારતીય ન્યાયિક સંહિતામાં આતંકવાદની વ્યાખ્યાને વધુ વિસ્તૃત કરવામાં આવી છે, જેણે IPCનું સ્થાન…

અકબર બાદશાહની આવક 9 કરોડ રૂપિયા હતી

બિરબલનો પગાર 16 હજાર રૂપિયા હતો અકબરની સંપત્તિ વિશ્વના જીડીપીના 25 ટકા જેટલી હતી મુઘલોએ ઘણા વર્ષો સુધી ભારત પર શાસન કર્યું. તેમનું શાસન બાબરના સમયથી શરૂ થયું હતું. પરંતુ અકબરની ગણતરી તમામ મુઘલ રાજાઓમાં ખૂબ જ ઊંચી ગણાય છે.…

વાંકાનેરના રાજવી અને કેસરીદેવસિંહના કાકાનું અવસાન

બેસણું સોમવારે સાંજે 4 થી 6 વાગ્યા સુધી રણજીત વિલાસ પેલેસ વાંકાનેર ખાતે વાંકાનેર : વાંકાનેરના માજી રાજવી સ્વ. પ્રતાપસિંહજી ઝાલાના નાનાભાઈ ચંદ્રભાનુંસિંહજી ઝાલાના પુત્ર કુ. ભારતેન્દ્રસિંહજી ઝાલાનું 92 વર્ષની વયે તા. 15ને શનિવારે સ્વર્ગવાસ થયેલ છે. સદગત ભારતેન્દ્રસિંહજી ઝાલા…

ભૂલથી દર્દીને ખોટું લોહી ચઢી જાય તો?

માનવ શરીરમાં લોહીનું સૌથી વધારે મહત્ત્વ હોય છે. લોહી નીકળી જવાથી શરીરમાં કમજોરી આવી જાય છે. આવી સ્થિતિ ખુબ જ જોખમી સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં દર્દીનું મોત પણ નીપજી શકે છે. જો કોઈને બીજા બ્લડ ગ્રુપનું લોહી આપવામાં…

લોકસભામાં વાંકાનેર વિધાનસભા મતવિસ્તાર બૂથ દીઠ મત

રાજકોટ લોકસભામાં વાંકાનેર ધારાસભા વિસ્તારના બુથદીઠ મળેલ મતોની વિગત નીચે મુજબ છે કમલ સુવાસ ન્યુઝના ગ્રુપમાં અમે કોઈને Ad કરતા નથી, જેમણે સમાચાર જોઈતા હોય તેમણે Join થવાનું રહે છે એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા…

અરણીટીંબાના અગ્રણી નુરમામદભાઈ બાદીનું અવસાન

આજે જીયારત વાંકાનેર: વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના અને મોમીન સમાજના ભાજપના અગ્રણી, રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અને અરણીટીંબા દૂધ મંડળીના પ્રમુખ બાદી નુરમાહમદ આહમદભાઈનું ૮૬ વર્ષની વયે મંગળવારના રોજ ઇન્તેકાલ (અવસાન) થયેલ છે. મરહુમની જીયારત આજે ૩૦-૦૫-૨૦૨૪ ને ગુરુવાર…

Content Copying Forbidden !!

error: Content is protected !!