કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ગુજરાત

ઇફ્કોના નેનો લિકવીડ ડીએવીપી ને કેન્દ્ર સરકારની મંજૂરી: ખેડૂતોને મોટો ફાયદો

નેનો યુરીયા બાદ નેનો લિકિવડ DAPના પ્લાન્ટ સ્થપાશે ગાંધીનગર : IFFCO નેનો લિક્વિડ DAPને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. તેના ઉત્કૃષ્ટ પરિણામોને કારણે તેને ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર (FCO) હેઠળ સૂચિત કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે તેના…

31 મી મે સુધી જળ અભિયાન અંતર્ગત રાજ્યમાં જળાશયોમાંથી કાંપ કઢાશે 

રાજ્ય સરકાર જળાશયોના તળિયે પડેલો કાંપ પોતાના ખર્ચે ખોદાવીને રાજયભરના ખેડૂતોને વિનામૂલ્યે આપે છે જળસંરક્ષણ તથા જળસંચય અર્થે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાજય સરકારે વર્ષ ૨૦૧૮માં એક અનોખું અભિયાન ‘સુજલામ્ સુફલામ્ જળ અભિયાન’.શરૂ કર્યું છે જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં આગામી…

એપ્રિલથી ગુજરાતમાં ઘઉંની સરકારી ખરીદી શરૂ થશે 

આગામી પહેલી એપ્રિલથી ૧૫ જૂન સુધી રાજ્યભરનાં ૨૩૭ કેન્દ્રો-ગોડાઉન પરથી ખરીદી કરવામાં આવશે  ગુજરાત સરકારે ઘઉંના સતત ઘટી રહેલા ભાવને ધ્યાનમાં રાખીને ગુજરાતમાંથી આગામી એપ્રિલ મહિનાથી ઘઉંની ટેકાના ભાવથી ખરીદી કરવાની જાહેરાત કરી છે. આ સાથે રાજ્ય સરકારે આંતરરાષ્ટ્રીય મિલેટ…

હજ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ દશમી માર્ચ

ગુજરાત રાજ્ય હજ સમિતિ, ગાંધીનગર દ્વારા એક પ્રેસનોટ મોકલાઈ છે જે મુજબ હજ કમિટી ઓફ ઇન્ડિયા, મુંબઇ દ્વારા સૂચના મળેલ છે કે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખની રાહ જોયા વગર ફોર્મ ઓનલાઇન સબમિટ કરી દેવું. આ વખતે સમય ઓછો હોવાને કારણે ફોર્મ…

4 માર્ચ પછી આંધી-પવન સાથે વરસાદ અને કરા પડશે

ગુજરાતના આવી શકે છે વાતાવરણમાં પલટો: સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા ૪ થી માર્ચ બાદ રાજ્યમાં હવામાન પલટો શરૂ થવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં ૪થી ૮માર્ચ દરમિયાન માવઠાની શક્યતા પણ હવામાન વિભાગ…

હવે હયાતીમાં હક્ક દાખલ ફેરફારની નોંધની અરજી કરી શકાશે ઓનલાઇન

ગુજરાતીઓની મોટી તકલીફ દૂર: મહેસૂલ વિભાગે કર્યો મહત્વનો નિર્ણય, આ સેવા કરી નાખી ઓનલાઈન ગાંધીનગર મહેસુલ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં મહેસુલ ખાતામાં વધુ એક સેવા ઓનલાઈન કરવામાં આવી છે. હયાતીમાં હક્ક દાખલ ફેરફારની નોંધની અરજી…

નવા ભોજપરાના ત્રણ ઠગ અમરેલીથી ઝડપાયા

ચમત્કારથી દશ કરોડ મળશે તેમ કહી ખેડૂત પાસેથી પડાવેલા 22.78 લાખ પોલીસે કબ્જે કર્યા મળતી માહિતી પ્રમાણે અમરેલી એલસીબીની ટીમે ચમત્કાર કરી 10 કરોડ આપવાની લાલચ આપી છેતરપીંડી કરવા અંગે વાંકાનેર તાલુકાના ભોજપરા ગામના સલમાનનાથ ઉર્ફે ટપાનાથ બબાનાથ બામણીયા (ઉ.વ.29) જાનનાથ…

ઘરનું ઘર ગુજરાત સરકારે ગ્રામીણ ભાગમાં પ્રધાનમંત્રી આવાસ યોજના કુલ ૧,૪૨,૧૮૬ આવાસોને આપી મંજુરી

મે મહિના સુધીમાં આ તમામ આવાસોનું ખાતમુહુર્ત કરી પ્લીન્થ લેવલ સુધી પહોંચે તે પ્રકારનું આયોજન કરવામાં આવશે 

Content Copying Forbidden !!

error: Content is protected !!