કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ગુજરાત

SMC ના DYSP શ્રી કામરીયાને SP નું પ્રમોશન

રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવનાર હડમતિયાના વતની છે મૂળ મોરબી જિલ્લાના અને હાલ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા કે. ટી. કામરીયાને ગઈ કાલે એમના જન્મદિવસે જ એસપીનું પ્રમોશન મળ્યું છે. પોલીસ વિભાગ દ્વારા રાજ્યના કુલ 17 ડીવાયએસપીને એસપીના પ્રમોશન…

27 જૂન સુધી વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ દર શુક્રવારે/ રવિવારે પ્રભાવિત

8 ડિસેમ્બરની ઓખા-જયપુર ટ્રેન અજમેર સુધી જ જશે

રાજકોટ ડિવિઝનના રાજકોટ-બિલેશ્વર સેક્શનમાં બ્રિજ નંબર 225 નાં ગર્ડર બદલવા માટે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ટ્રેન 27 જૂન, 2025 સુધી સપ્તાહમાં બે દિવસ પ્રભાવિત રહેશે. વિગતવાર માહિતી નીચે…

મહેસૂલ તલાટીની નવા નિયમ પ્રમાણે થશે ભરતી

નવાપરાના પ્રૌઢના 84 હજાર લૂંટનાર પકડાયા

પરીક્ષા પદ્ધતિમાં પણ થયો છે ફેરફાર ગાંધીનગરઃ રેવન્યુ એટલે કે મહેસૂલ તલાટીની ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 2389 જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ માટે 25 મે…

અમદાવાદ-સોમનાથ વંદે ભારતની સોમવારથી શરૂઆત

અમદાવાદ-સોમનાથ વંદે ભારતની સોમવારથી શરૂઆત

રાજકોટ-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવાયા રાજકોટ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 મે, 2025 ના રોજ સોમનાથ – વેરાવળ-સાબરમતી (અમદાવાદ) વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને દાહોદથી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમ થી લીલી ઝંડી બતાવીને રવાના કરશે. સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ…

૨૪ મે (કાલે) ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ રદ

8 ડિસેમ્બરની ઓખા-જયપુર ટ્રેન અજમેર સુધી જ જશે

યાત્રી ગણ કૃપયા ધ્યાન દે વિરમગામ સ્ટેશન પર હાલના જૂના ફૂટ ઓવર બ્રિજને તોડવા સબબ પશ્ચિમ રેલ્વે અમદાવાદ ડિવિઝનના વિરમગામ સ્ટેશન પર હાલના જૂના ફૂટ ઓવર બ્રિજ (FOB) ને તોડવા માટે બ્લોકને કારણે ડિવિઝન થી પસાર થનારી ગાંધીનગર કેપિટલ-વેરાવળ ટ્રેન…

પોરબંદરમાં મારામારીના ગુન્હામાં વોન્ટેડ વાંકાનેરથી ઝડપાયો

સગીરાને ભગાડી જવાના ગુન્હામાં જેલમાંથી છૂટયા બાદ તેના ઘરે જઇને પથ્થરના છૂટા ઘા કરી આપી હતી ધમકી વાંકાનેર: પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં એક સગીરાનું અપહરણ કરીને ખરાબ કૃત્ય કરનાર શખ્શ જેલમાંથી છૂટીને સગીરાના ઘરે જઈ કેસમાં સમાધાન કરાવવા ધમકી આપીને પથ્થરમારો…

ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજાશે

ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજાશે

ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સૂચના અપાઈ ગુજરાતમાં આગામી મહિનામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૈકી આશરે 4674 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી બેલેટ પેપરથી યોજવા માટે કવાયત હાથ ધરી હોવાની જાણકારી મળી રહી છે. જોકે, તે સિવાયની તાલુકા, જિલ્લા અને નગરપાલિકાઓની બાકી…

હજ યાત્રિકોને એરપૉર્ટ ખાતે વિદાય માટે સંબંધીઓને અપીલ

હજ યાત્રિકોને એરપૉર્ટ ખાતે વિદાય માટે સંબંધીઓને અપીલ

એરપોર્ટ હાઈએલર્ટ પર હોઈ તથા સુરક્ષાને ધ્યાને રાખીને ફક્ત ૪ થી ૫ લોકોને જ જવું ગુજરાત રાજ્ય હજ સમિતિના ચેરમેનશ્રી તરફથી સહર્ષ માહિતી આપવામાં આવે છે કે, હજ ર૦રપ માટે અમદાવાદ એરપોર્ટથી જતાં હજ યાત્રિકોને વિદાય આપવા આવતા દરેક હજ…

વડોદરા રેલવે સેકશનમાં બ્લોકથી રાજકોટ ડિવિઝનની રેલ સેવાને અસર

8 ડિસેમ્બરની ઓખા-જયપુર ટ્રેન અજમેર સુધી જ જશે

જામનગર,વડોદરા ઈન્ટરસિટી આંશિક રીતે રદ્દ રાજકોટ: ગેરતપુર-વડોદરા સેક્શનમાં વાસદ અને રાણોલી સ્ટેશનો વચ્ચે આવેલ બ્રિજ નંબર 624 ના રિ-ગર્ડરિંગનું કામ પૂર્ણ કરવા માટે પશ્ચિમ રેલ્વે પર ઘણા મેગા બ્લોક લેવામાં આવશે. પરિણામે, રાજકોટ ડિવિઝન માં થી પસાર થતી કેટલીક ટ્રેનોને…

કણકોટના નઝરૂદીન બાદીને એએસઆઈ તરીકે પ્રમોશન

વાંકાનેર: તાલુકાના મૂળ કણકોટ ગામના એસઆરપી ગ્રુપ 8 ગોંડલ ખાતે ફરજ બજાવતા નઝરૂદીન રહેમાનભાઈ બાદીને એસઆરપી ગ્રુપ 8 માં ASI આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે પ્રમોશન મળેલ છે, તેઓએ તા: 1/11/1996ના ગોંડલ મુકામે સર્વિસ જોઈન કરેલ, તેઓ ચંદ્રપુર અહમદભાઈ પાઇપવાળાના જમાઈ…

Content Copying Forbidden !!

error: Content is protected !!