કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ગુજરાત

સમગ્ર ગુજરાત બોર્ડમાં ધો. 12 (કોમર્સ) માં પ્રથમ

બાદી ફિઝા મકબુલભાઈ સંસ્કૃતિ વિદ્યાલયની વિદ્યાર્થીની ગુલશન સોસાયટીમાં રહે છે: મૂળ અમરાપરના વાંકાનેર: આજે જાહેર થયેલ ધો. 12 (કોમર્સ)ના પરિણામમાં હાલ ગુલશન સોસાયટીમાં રહેતા મૂળ અમરાપર (ટંકારા)ના બાદી ફિઝા મકબુલભાઈ સમગ્ર ગુજરાત બોર્ડમાં ધો. 12 (કોમર્સ) માં પ્રથમ આવ્યા છે,…

પવન ફૂંકાવવાની સાથે કરા પડવાની આગાહી

8 થી 18 ડિસેમ્બર વચ્ચે માવઠું: અંબાલાલ પટેલ

વાંકાનેર: રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન વીજળી, પવન ફૂંકાવવાની સાથે કરા પડવાની પણ આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં 5-6 મે, 2025ના રોજ કચ્છ, મોરબી, રાજકોટ, જૂનાગઢ, અમેરલી, ભાવનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી,…

ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો (ગણિત વિજ્ઞાન ) ના પ્રશ્નોનું આવેદન અપાયું

વાંકાનેર તા. પ્રા. શિક્ષક સંઘ દ્વારા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખશ્રીને રજુઆત વાંકાનેર: તાલુકાના ગણિત વિજ્ઞાનના ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગના શિક્ષકો ભણતરમાં ભાર ના પડે એ માટે BRC/CRC માટે ચાર્જ ન આપવો, પરંતુ એ જ શિક્ષકોને શાળામાં સૌથી વધુ જરૂરી…

હઝરત કામુંશાહ પીર બાવળાવદરમાં તા: ૧૨ સોમવારે ઉર્ષ શરીફ

બાવળાવદરમાં આવેલ હઝરત કામુંશાહ પીર (રહેમતુલ્લાહ અલયહે) નો ઉર્ષ મુસ્લિમ ચાંદ 13 જીલ-કઅદ તા: ૧૨-૦૫-૨૦૨પ સોમવારના રોજ ઉજવવાનું નકકી કરેલ છે જેમાં આવવા હિન્દૂ-મુસ્લિમોને જાહેર આમંત્રણ છે. મિલાદશરિફ તા: ૧૧-૦૫-૨૦૨પ રવિવારના રાત્રે દશ વાગે, સંદલશરિફ તા: ૧૧-૦૫-૨૦૨પ રવિવારના રાત્રીના અને…

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

સભાસદ ભેટ મર્યાદામાં ૬૬% થી લઈને ૧૫૦ % જેટલો વધારો વાહનોની ખરીદી માટેની મર્યાદા નક્કી કરવામાં આવી ગાધીનગર: રાજ્ય સરકાર દ્વારા સહકારી મંડળીઓના સભાસદી મંડળીઓ સાથે જોડાઈ રહે તે માટે સભાસદ ભેટ મર્યાદામાં ૬૬% થી લઈને ૧૫૦ % જેટલો વધારો…

પત્નીનો ઠપકો સહન ન થયો: પતિએ પીધી ઝેરી દવા

વાંકાનેર: સીમાડે આવેલ હળવદ તાલુકાના રાતાભેર ગામની સીમમાં રમેશભાઈ ઇશ્વરભાઇ પટેલની વાડીએ યુવકની પત્નીએ યુવકને ખેતી કામ કરવા બાબતે ઠપકો આપતાં મનમાં લાગી આવતા ઝેરી દવા પી લેતા યુવકનું મોત નિપજ્યું હતું… મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુરના વતની અને હાલ…

હોમગાર્ડ સભ્યોના દૈનિક ભથ્થાના દરમાં વધારો જરૂરી

છેલ્લા પચીસ વર્ષોથી કોઇ વધારો થયો નથી હોમગાર્ડના જવાનો ગ્રેડ-3 ને માત્ર 55 રૂા દૈનિક ભથ્થુ આપવામાં આવે છે ! ગુજરાત સરકારે ફિકસ પે કર્મચારીઓના ભથ્થામાં વધારો કર્યો છે પરંતુ વર્ષોથી પોલીસ સાથે ખભેખભા મિલાવીને લોકોની રક્ષા-સુરક્ષા કરતા હોમગાર્ડ જવાનોના…

પોરબંદર અને આસનસોલ વચ્ચે ચાલશે સ્મર સ્પેશિયલ ટ્રેન

ટિકિટોનું બુકિંગ આજથી જનસંપર્ક કાર્યાલય, પશ્ચિમ રેલ્વે, રાજકોટ ડિવિઝનની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે પોરબંદર અને આસનસોલ વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન ની બે ટ્રીપ ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેન…

ખેડૂતોને હવે તળાવમાં માટી ઉપાડવા મંજૂરીની જરૂર નહિં

સરકારે પરિપત્ર કર્યો જળસંગ્રહ માટે ખેડૂતો કોઈ રોયલ્ટી કે પરવાનગી વગર માટી લઈ શકે છે અમરેલી જિલ્લાના પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંઘાડ દ્વારા તા.૧૩/૦૨/૨૨ના રોજ સરકારના મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને લેખિત રજુવાત કરી ખેડૂતોને જળ સંચય અભિયાન અંતર્ગત તળાવો, ચેકડેમમાંથી માટી…

શરીર સંબંધ બાંધવાની ના પાડતા મહિલાની હત્યા

મીલ પ્લોટના વૃદ્ધાની કરોડોની જમીન પચાવી પાડી

જીયાણા ગામની સીમમાં મહિલાના પતિ ઉપર પણ હુમલો રાજકોટ: તાલુકાના જીયાણા ગામે પતિ સાથે વાડી વાવતી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી તેની સાથે મહિલાનો પતિ પણ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. અજાણ્યા શખ્સે પત્નીની હત્યા કયાનું પતિએ પોલીસને…

Content Copying Forbidden !!

error: Content is protected !!