કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ગુજરાત

જિલ્લામાં 9 તલાટી કમ મંત્રીની ભરતીની જાહેરાત

15 એપ્રિલ 2025 થી અરજી કરી શકાશે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હાથધરી છે. જે અંતર્ગત તલાટી કમ મંત્રીની 238…

બ્રહ્મ સમાજનું ગૌરવ: નિર્જરાનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન

વાંકાનેર: ગુજરાત સરકાર, ઉચ્ચ શિક્ષણ વિભાગ તથા સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન દ્વારા ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યોનાં સંવર્ધન માટે ગુજરાત સાંસ્કૃતિક વકતૃત્વ સ્પર્ધા યોજાયેલ હતી. રાજયભરની 11 યુનિ.માંથી 15000 વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ વિદ્યાર્થીઓમાંથી 33 ફાઈનલ લીસ્ટ નકકી…

કુવાડવા નજીક અકસ્માતમાં ભરડિયાના ડ્રાઈવરનું મોત

1 મહિના પહેલા દિકરીને પરણાવી હતી રાજકોટ નજીક કુવાડવા પાસે માધવ હોટેલ સામે ગઈકાલે રાત્રે ટ્રકે બાઈકને ઠોકરે લેતાં રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવનગરમાં રહેતા કરશનભાઈ આંબાભાઈ બાવળીયા ઉ.વ.40 નું મોત નીપજયુ હતું,અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક રેઢો મુકી ફરાર…

માટેલના દલિત પરિવારને માલવણ ચોકડી પાસે અકસ્માત

3 લોકો ઈજાગ્રસ્ત વાંકાનેર: રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ છે. મળતા અહેવાલ પ્રમાણે માલવણ ચોકડી પાસે ટ્રક અને રિક્ષા વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રિક્ષામાં સવાર ત્રણ વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખસેડાયા છે. આઇસરના…

હજના વેઈટીંગ લીસ્ટમાં રહેલા હજ યાત્રિકો બાબત

સેકશન અધિકારી, ગુજરાત રાજય હજ સમિતિ ગાંધીનગરના સેકશન અધિકારી મો. તલ્હા એમ. સૈયદની એક યાદી જણાવે છે કે હજ કમીટી ઓફ ઈન્ડિયા, મુંબઈના તા. ૨૮-૦૩-૨૦૨૫નાં પરિપત્ર નં ૩૭ મુજબ સમય માર્યાદાને ધ્યાને રાખી તથા ઈ-હજ વિઝા પ્રોસેસ કરવા માટે વેઈટિંગ…

ખેરાળી દરબારગઢના શ્રીશક્તિ માતાજી મંદિરે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન

વાંકાનેર વઘાસીયામાં લીલાધર યોગાશ્રમના સ્વામી અક્ષયાનંદજીની પ્રેરણાથી આયોજન રાજકોટ : સુરેન્દ્રનગરના ખેરાળી દરબારગઢ ગામે આવેલા શ્રીશક્તિ માતાજીના મંદિરે શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. વાંકાનેર વઘાસીયામાં લીલાધર યોગાશ્રમના સ્વામી અક્ષયાનંદજીની પ્રેરણાથી ઝાલા-રાણા પરિવાર દ્વારા સર્વે પિતૃઓના મોક્ષાર્થે 1…

વાંકાનેરથી રાજકોટ બસ ભાડું રૂપિયા 45 થયા

મોરબીના વાયા: હાઇવે 43 : અમદાવાદના 185 અને ટંકારાના 37 થયા વાંકાનેર: ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમે મુસાફરોના ખિસ્સા પર ભાડા વધારાનો બોજ ઝિંકી દીધો છે. .GSRTCએ એસટી બસ ભાડામાં એકાએક 10 ટકાનો વધારો ઝીંક્યો છે. આ નવા દરો મધરાત્રિથી…

કુવાડવાની ગીરીરાજ હોસ્પિટલમાં પરિણીતાનું મોત

તબીબી બેદરકારીનો આરોપ આ બનાવ અંગે અખબારી અહેવાલો મુજબ ચોટીલા તાલુકાનાં પીપરાળી ગામે રહેતી રાધીબેન અરજણભાઇ ખટાણા નામની ૩૫ વર્ષની પરણીતાને શ્વાસની બીમારી અને ઓકિસજન ઓછુ હોવાનાં કારણે ગત તા 23 નાં રોજ કુવાડવા ખાતે આવેલી ગીરીરાજ હોસ્પિટલમા દાખલ કરવામા…

વિરમગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં બ્લોકને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થશે

જનસંપર્ક કાર્યાલય, પશ્ચિમ રેલ્વે, રાજકોટ ડિવિઝનની યાદી જણાવે છે કે રાજકોટ ડિવિઝનના વિરમગામ સુરેન્દ્રનગર સેક્શનમાં લીલાપુર રોડ-કેસરિયા રોડ સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રિજ નંબર 24 માટે હાલના સ્ટીલ ગર્ડરની જગ્યાએ PSC સ્લેબની જોગવાઈનું કામ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કરવામાં આવશે. આ બ્લોકને…

DIG, IG, SP અને SSP માં સૌથી શક્તિશાળી કોણ છે?

પોલીસ અધિકારીઓની ભૂમિકાઓ અને જવાબદારીઓ જાણો ભારતમાં પોલીસ વહીવટ કેટલાક સ્તરોમાં વહેંચાયેલો છે, જ્યાં દરેક અધિકારીની અલગ અલગ જવાબદારીઓ અને સત્તાઓ હોય છે. તમે પોલીસ અધિકારીઓમાં ઘણી પોસ્ટના નામ સાંભળ્યા જ હશે. સામાન્ય રીતે લોકો એસપી, એસએસપી, ડીઆઈજી અને આઈજીની…

Content Copying Forbidden !!

error: Content is protected !!