રસ્તા અને મકાન વિભાગની આ કેટલી સંવેદનહીનતા ?
રાજકોટ રોડ પર આડશ ઉભી કરવા માટી નાખી દીધી ! વાંકાનેર: રસ્તા અને મકાન વિભાગ કેટલું સંવેદનહીન બની ગયું છે એનો નમૂનો વાંકાનેર- રાજકોટ રોડ પર સિંધાવદર પાસે રસ્તા રીપેરીંગના કામમાં જોવા મળી રહ્યો છે. આગળ રસ્તો બને છે એટલે…
