અજરામર એક્ટિવ અસોર્ટની દિવાળીની સાર્થક ઉજવણી
વાંકાનેર: પ.પુ.ડો શ્રી નિરંજનમુનિ મા સાહેબ તેમજ પ.પુ.શ્રી ચેતનમુનિ મા. સાહેબની પ્રેરણા અજરામર એક્ટિવ અસોર્ટ (AAA GROUP) વાંકાનેર ગ્રુપ દ્વારા વાંકાનેરના 3 અલગ અલગ સ્થળોએ જરૂરિયાતમંદ લોકોને દિવાળી પર્વ આવતું હોય તેઓ પણ દિવાળી પર્વને યાદગાર રીતે ઉજવી શકે તે…