કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

ખાસ કૃષિ રાહત પેકેજ માટે અરજીની તારીખ લંબાવાઈ

હવે તા. 31 ઓકટોબરના બદલે 10 નવેમ્બર વાંકાનેર: તાજેતરમાં ચાલુ વર્ષ 2024ના ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં રાજ્યમાં થયેલા ભારે વરસાદના કારણે થયેલા પાક નુકશાન અન્વયે ‘ખાસ કૃષિ રાહત પેકેજ– 2024’ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. તેથી મોરબી જિલ્લાના…

તા.10એ એઈમ્સના સહયોગથી ફ્રી મેડિકલ કેમ્પ

સરકારી હોસ્પિટલ વાંકાનેર ખાતે આયોજિત મેડિકલ કેમ્પમાં તબીબો મફત સેવા આપશે વાંકાનેર: મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ અને ઓલ ઈન્ડિયા મેડીકલ સાયન્સીસ (AIIMS) રાજકોટના સહયોગથી મોરબીના નાગરિકોની સુખાકારી અને તંદુરસ્તીને ધ્યાનમાં રાખતા તારીખ 10-11-2024ના રોજ સવારે 8 થી…

ખેરવામાં નામકરણ વિધિ/ માતાજીના માંડવાનું આયોજન

વાંકાનેર તાલુકાના ખેરવા ગામ ખાતે એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે…. વાંકાનેર તાલુકાના ખેરવા ગામ ખાતે ભુવાશ્રી પ્રવિણસિંહજી વજુભા ઝાલા તેમજ સમસ્ત ઝાલા પરિવાર દ્વારા આગામી તા. 12 થી 14 નવેમ્બર દરમ્યાન નામ કરણવિધી અને માતાજીના માંડવાનું ભવ્ય આયોજન…

ભારતના નવા ફોજદારી કાયદાઓને સંક્ષિપ્તમાં સમજો

IPC ને બદલે BNS, CrPC ને બદલે BNSS અને IEA ને બદલે BSA BSA 170 કલમો છે. IEA માં 167 કલમો હતી: BNS માં 357 સેક્શન છે IPC માં 511 સેક્શન હતા: CrPC માં 484 કલમો છે BNS માં 531…

વિવેકાનંદ સ્ટેચ્યુથી દાણાપીઠ સુધીનો રોડ નવો બનશે

અંતે મહંમદભાઈ રાઠોડના પ્રયાસો સફળ વાંકાનેર: શહેર અને તાલુકાભરના જ નહીં, બહારગામના વાહનચાલકો માટે શિરદર્દ બનેલ વિવેકાનંદ સ્ટેચ્યુથી દાણાપીઠ સુધીનો રોડ મંજુર થતા લોકોમાં આનંદની લાગણી વ્યાપી છે. વાંકાનેરમાં સૌથી વધુ અવરજવર આ રસ્તા પર થઇ રહી છે, સત્તાનું કેન્દ્ર…

ફાયરિંગ બટની આજુબાજુના વિસ્તારમાં પ્રવેશબંધી

રેલવે પ્રોટેશન ફોર્સની ફાયરીંગ પ્રેક્ટીસ હાથ ધરાશે પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝનના રેલવે, પ્રોટેશન ફોર્સના પોલીસ અધિકારી/કર્મચારીઓની સને ૨૦૨૪ના વર્ષની ફાયરીંગ પ્રેક્ટીસ હાથ ધરવા સારૂ તા.05/11/2024 (કાલ) થી તા.09/11/2024 સુધી દિવસ પાચ દરમિયાન મોરબી જિલ્લાના વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેકટીસ…

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ગરીબોને મદદ

આર્યુવેદિક તબીબ દ્વારા મીઠાઈ વિતરણ વાંકાનેર: સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ વાંકાનેર દ્રારા ચંદ્રપુર વિસ્તારમા ગરીબ જરૂરિયાતમંદ લોકોને કપડા, મીઠાઇ અને ફટાકડાની 80 કીટ વિતરણ કરીને તેમના ચહેરા પર ખુશી લાવીને મદદરૂપી દિપ પ્રગટાવવાનુ ઉમદા કાર્ય કરવામા આવ્યુ હતું……

વઘાસિયા ટોલ પ્લાઝા પાસે ચેક ટોલ પ્લાઝા કાર્યરત

મામલતદાર દ્વારા ખુલ્લું મુકાયું વાંકાનેર મોરબી નેશનલ હાઇવે પર વઘાસિયા ટોલ પ્લાઝામાં ટોલ ટેક્સ બચાવવા રોજના અસંખ્ય વાહનો આડે રસ્તે પસાર થઈ રહ્યા હતા જેને કારણે સરકારની તિજોરીને લાખો રૂપિયાની નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો જેને રોકવા નેશનલ હાઇવે ઓથોરિટી…

રાત્રીના 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે

કલેકટરશ્રીનું જાહેરનામું જાહેર રસ્તા પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ચાઈનીઝ તુક્કલ પર પણ પ્રતિબંધ મુકાયો મોરબી : વર્તમાન સમયમાં દિવાળી અને નૂતન વર્ષના તહેવારો દરમિયાન જાહેરમાં ફટાકડા ફોડવાથી પર્યાવરણ તથા જાહેર આરોગ્યને થતી વિપરીત અસરના સંબંધમાં નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા…

તા.૯ ના તાલુકા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક

મનરેગા અંગે જો કંઈ ફરિયાદ હોય તો… વાંકાનેર: રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવમાં જણાવ્યા અનુસાર તાલુકા સંકલન તથા ફરિયાદ સમિતિની સંરચના, કાર્યસૂચિ તથા કાર્યવિધિ અંગેની સંકલિત સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો કાર્યક્રમ અંતર્ગત તાલુકા કક્ષાએ…

Content Copying Forbidden !!

error: Content is protected !!