કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

ગણેશોત્સવમાં અનિચ્છનીય બનાવ રોકવા પોલીસ એલર્ટ

નવાપરાનો શખ્સ જડેશ્વર ચેમ્બરની બંધ દુકાનો પાસેથી રાત્રીના અંધારામાં પકડાયો મોરબી જિલ્લામાં સોશિયલ મીડિયા ઉપર વોચ મોરબી: સુરતમાં બનેલી ઘટનાને લઈને સમગ્ર ગુજરાતમાં પોલીસ એલર્ટ બની છે ત્યારે મોરબી જિલ્લામાં ગણેશ ઉત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે…

વાંકાનેરથી રાતીદેવરી રોડ ઉપર બસ ખાડા જ ખાડા

વાંકાનેર: વાંકાનેરથી રાતીદેવરી રોડને જયારે વાર વાંકાનેર શહેરનો રાજપથ બની રહ્યો હતો, ત્યારે આ રોડને રાજપથમાં સમાવેશ કરી ડામરકામ કરવામાં આવ્યું હતું, બીજી વાર રિફ્રેશિંગ કામ ઠેઠ રાતીદેવરી ગામ સુધી કરવાને બદલે આંચકાજનક રીતે નેહાસિયાના નાલા સુધી જ કરી આગળના…

તરણેતરના મેળામાં પશુ પ્રદર્શનમાં લુણસરનો સાંઢ બીજો નંબરે

યુવરાજસિંહ પરમારને 40 હજાર રૂપિયા રોકડ ઈનામ વાંકાનેર : થાન તાલુકાના તરણેતર ગામે યોજાતા સુપ્રસિદ્ધ તરણેતરના મેળામાં યોજાયેલી પશુ પ્રદર્શન હરિફાઈમાં વાંકાનેર તાલુકાના લુણસર ગામના સાંઢે બીજો નંબર મેળવી મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે… લુણસર ગામના પશુપાલક યુવરાજસિંહ પરમારે…

67 % પરિવારોને કોરોનાની રસીની વિપરિત અસર: સર્વે

કોરોનાથી બચ્યા: રસીથી ન બચાયું નવી દિલ્હી: 2020માં સમગ્ર વિશ્વ કોરોના નામની મહામારીનો શિકાર થયું હતું, લોકો બિમારીના ભરડામાં આવી ગયા હતા. ઘણા ઓછા લોકો કોરોનાથી બચી શક્યા હતા. સામાન્ય તાવ, ખાંસી જેવા લક્ષણ દેખાતા આ ચેપ કોરોનાનો નીકળતા કેટલાય…

આયુષ્યમાન કાર્ડ/ આધારકાર્ડ નામ સુધારા બાબતે હેરાનગતિ

સરકારી વેબસાઈટ અપડેટનાં વાંકે બંધ હજયાત્રીઓએ નિયત સમયમાં ડોક્યુમન્ટ અપડેટ કરવા જરૂરી હોય ત્યારે મુશ્કેલી વેઠવી પડી રહી છે વાંકાનેર : વાંકાનેરમાં છેલ્લાં લગભગ દસેક દિવસથી PMJAY યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. અસલમાં આયુષ્યમાન કાર્ડ કાઢવા…

લુણસર સહકારી મંડળીના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદેદારોની વરણી

વાંકાનેરના લુણસર જૂથ સેવા સહકારી મંડળીના હોદેદારોની વરણી કરવામાં આવી છે જેમાં પ્રમુખ તરીકે જીતેન્દ્રભાઈ છગનભાઈ વસીયાણી, ઉપપ્રમુખ તરીકે હિતેન્દ્ર હેમાંતલાલ ધોરીયાણી (મુનો) ની વરણી કરવામાં આવી છે.. જયારે સભ્ય તરીકે કરશનભાઈ ધરમશીભાઈ સરસાવાડિયા, કાન્તિલાલ છગનભાઈ વસીયાણી, ભરત મહાદેવભાઈ વરમોરા,…

ગુજરાતમાં પાક નુકસાનીનો સર્વે ફરીથી શરૂ

હવે જમીન, વીજળી, રોડ સહિતનો કરાશે સર્વે ગાંધીનગર: ગુજરાતમાં વરસાદે તબાઈ મચાવી છે. જેના પગલે ખેતી પાકનો સોથ વળી ગયો છે. ત્યારે પાક નુકસાનીનો સર્વે ફરી શરૂ કરાયો છે. પહેલા તબક્કામાં ખેતીના નુકસાન બાદ હવે ફરી સર્વેનો આદેશ અપાયો છે.…

વઘાસીયા શાળાના ૮ વિદ્યાર્થીઓ CET ૫રીક્ષામાં કવોલીફાઇડ

મોરબીમાં તૃતિય અને વાંકાનેરમાં પ્રથમ અને તૃતિય વિદ્યાર્થીઓ વઘાસીયા શાળાના * CET માં વાંકાનેર તાલુકા પ્રથમ નંબર * CET માં મોરબી જિલ્લા તૃતિય નંબર વઘાસીયા પ્રાથમિક શાળાનું ગૌરવ એટલે * જેનિલ જગોદણા CET માં વાંકાનેર તાલુકા તૃતિય નંબર  વઘાસીયા પ્રાથમિક…

સરકારી કર્મચારીઓની ‘કર્મયોગી’ એપ્લિકેશન પર નોંધણી ફરજિયાત

નહીંતર પગાર નહી મળે ગાંધીનગર: હવે સરકારી અધિકારી અને કર્મચારીઓએ કર્મયોગી એપ્લિકેશન પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે. કર્મચારીઓની સેન્ટ્રલાઇઝ્ડ ડિજિટલ માહિતી મળી રહે તે માટે સરકારે આ નિર્ણય લેવો પડ્યો છે. રાજ્ય સરકારે બુધવારે પરિપત્ર બહાર પાડી આદેશ કર્યો છે…

વાંકાનેરમાં સિઝનનો 38 ઇંચ વરસાદ પડી ગયો

મચ્છુ -1 ડેમ 0.10 ફૂટથી ઓવરફ્લો: ટંકારામાં દોઢ ઈંચ વાંકાનેર: આજ તારીખ 5 સપ્ટેમ્બર સવારના દશ વાગ્યા સુધીનો વરસાદ સરકારી આંકડા મુજબ વાંકાનેર શહેરમાં 951 મી.મી. એટલે કે આડત્રીસ ઇંચ અને ચાર દોરા પડી ચૂક્યો છે, અત્રે પણ ઝરમર વરસાદ…

Content Copying Forbidden !!

error: Content is protected !!