કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

ગાંડા બાવળમાંથી સેન્દ્રિય ખાતરનો કમાલ પ્રયોગ

નુકશાનકારક ગાંડો બાવળ ખેતીનું કલ્પવૃક્ષ બની શકે ભુજ: કચ્છની રેતાળ રણ પ્રદેશની જમીન અને તેની માટીમાં ફળદ્રુપતા ઓછી છે. જમીનને સુધારવા અને ફળદ્રુપતા વધારવા માટે ગાંડા બાવળમાંથી સેન્દ્રિય ખાતર બનાવવાનો સફળ પ્રયોગ કચ્છી કિસાનોએ કર્યો છે. આવો નવતર પ્રયોગ આખાં…

ટંકારા-અમરાપર રોડને રીપેર કરવા રજૂઆત

અમરાપર–ટોળ ગામની પાણીની મેઈન લાઈન એક વર્ષથી તુટેલી હાલતમાં ટંકારામાં વરસાદના કારણે રસ્તા પર પાણી વહી રહ્યા હોય જેના કારણે મોટા ખાડાઓ પડી ગયા છે તથા અમરાપરમાં લગભગ એક વર્ષથી પાણીની લાઈન તૂટેલી હોવાથી મોરબી જિલ્લા પંચાયતના સભ્ય ગોધાણી ભૂપેન્દ્ર…

ટંકારા તાલુકાના સર્વે ટીમના સભ્યનું નામ/ મોબાઇલ નંબર

તમારા ગામના સર્વે ટીમના સભ્યનું નામ અને મોબાઇલ નંબર જાણો વાંકાનેર: મોરબી જિલ્લામાં સતત પાંચ દિવસ સુધી વરસેલા ભારે વરસાદને કારણે ખેતીની જમીનને વ્યાપક નુકશાન થવાની સાથે કપાસ અને મગફળી સહિતના ખરીફ પાકોમાં પણ વ્યાપક નુકશાન થઇ હોવાથી જિલ્લા ખેતીવાડી…

જો ખેતીની જમીનને વરસાદથી નુકશાન થયું હોય તો..

વાંકાનેર: નીચેના મુદ્દા વાંચી જશો… * સર્વે કરાવવા બાબતમાં સજાગ રહેશો. નુકશાનીના ફોટા મોબાઈલમાં પાડી સાચવી રાખજો, જેથી સર્વેમાં નુકશાની ઓછી જાહેર થાય તો અપીલ માટે તમારી પાસે સાબિતી રહે… * અમારી પર સમાચારના માત્ર ફોટા કે વિડિઓ મોકલનાર તમામને…

કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો

વાંકાનેર: મળેલ માહિતી મુજબ કચ્છમાં ફરી ધરા ધ્રુજી હતી. વાગડ વિસ્તારમાં ભૂકંપનો આ આંચકો અનુભવાયો હતો અને 3.3 તીવ્રતાનો આંચકો નોંધાયો છે. ગઈ કાલે રાત્રે 09:27 કલાકે નોંધાયો હતો. ભુકંપનો કેન્દ્ર બિંદુ રાપરથી 20 કીમી દૂર નોંધાયો છે. જાનમાલની નુકશાનીના…

પંચાસીયામાં ત્રણ પત્તાપ્રેમીને પોલીસે પકડયા

વાંકાનેર: તાલુકાના પંચાસીયા ગામે અદેપર રોડ પર આવેલ પવનસૂત પેપરમીલ સામે જુગાર રમતા ત્રણ જણાને પોલીસખાતાએ પકડેલ છે. જાણવા મળ્યા મુજબ પંચાસીયા ગામે અદેપર રોડ પર આવેલ પવનસૂત પેપરમીલ સામે ખુલ્લા પટ્ટમાં (1) ભરતભાઈ પોપટભાઈ દેલવાણીયા (ઉ.વ.48) (2) અજયભાઇ ધીરૂભાઈ…

ગારીડા નાની સિંચાઇના તળાવનો પાઇપ લીકેજ થયો

મહીકા અને ગારીડાના ખેડૂતોને નુકશાનીની ભીતિ વાંકાનેર: તાલુકાના ગારીડા ગામની નાની સિંચાઈ યોજનાનો પાઇપ રાત્રે પોણા ત્રણ વાગે લીકેજ થવો શરુ થયો છે. ગારીડાના માથકીયા જાફરભાઈ અબ્દુલભાઈએ ટેલિફોનિક માહિતી આપતા જણાવ્યું છે કે આ પાણી મેંદીયા વોંકળામાંથી મચ્છુ નદીમાં જાય…

જિલ્લામાં ખેતીવાડીમાં થયેલ નુકશાન અંગે સર્વે શરૂ

તમારા ગામના સર્વે ટીમના સભ્યનું નામ અને મોબાઇલ નંબર જાણો વાંકાનેર: મોરબી જિલ્લામાં સતત પાંચ દિવસ સુધી વરસેલા ભારે વરસાદને કારણે ખેતીની જમીનને વ્યાપક નુકશાન થવાની સાથે કપાસ અને મગફળી સહિતના ખરીફ પાકોમાં પણ વ્યાપક નુકશાન થઇ હોવાથી જિલ્લા ખેતીવાડી…

જુગાર રમવાના કેસમાં કેટલી સજા થાય?

24 કલાકમાં પોલીસ સ્ટેશનથી જ જામીન મળી શકે છે પૈસા વગર રમતા હોય તો પણ એ જુગાર તરીકે ગણી શકાય છે વાંકાનેર: અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. અવારનવાર છાપામાં જુગાર રમવા અંગેના ગુનાઓ વિશે સમાચાર આવે છે. જુગાર રમવાના…

પાણીજન્ય/ વાહકજન્ય રોગચાળા અટકાયતી કામગીરી શરુ

વાંકાનેર: તાજેતરમાં પડેલ ભારે વરસાદના કારણે પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો ન ફેલાય તે માટે વાંકાનેરના તાલુકા હેલ્થ ઓફીસર ડો.એમ.એ. શેરસીયા તથા તાલુકા હેલ્થ સુપરવાઇઝરની સુચનાથી વાંકાનેર તાલુકાના ૧૦૨ ગામોમાં ૧૩૪ ટીંમ બનાવી કલોરીનેશન, ડસ્ટીંગ અને એન્ટીલાર્વલ કામગીરી કરાવવામાં આવેલ તેમજ…

Content Copying Forbidden !!

error: Content is protected !!