યુવાને કર્યો આપઘાત: હસનપરવાસી સામે ફરિયાદ
વાંકાનેર: શક્તિનગર હસનપર તાલુકો વાંકાનેર વાળાની સામે મોરબીના વીસીપરામાં આવેલ સૌરાષ્ટ્ર ટાઇલ્સ નામના નળિયાના કારખાનાની ઓરણીમાં યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે બનાવમાં મૃતક યુવાનની માતાએ તેના દીકરાના સાસુ અને સાળાની સામે મોરબી ખાતે તેના દીકરાને ધમકાવી ડરાવીને મરવા…