કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

શિક્ષણખાતામાં ઉચાપતના કાંડમાં નવો વળાંક

હાઈકોર્ટે આપ્યો વચ્ચગાળાનો સ્ટે ટીડીઓ, ટીપીઇઓ અને એકાઉન્ટ સામે કાર્યવાહીના સંકેત વાંકાનેર તાલુકામાં ફરજ બજાવતા ત્રણ સરકારી શિક્ષકોની સામે ડીપીઇઓ દ્વારા સરકારી નાણાની ઉચાપતની ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેની સામે આગોતરા જામીન માટે ત્રણેય શિક્ષક દ્વારા હાઇકોર્ટમાં વકીલ મારફતે આગોતરા…

હસનપરના મહેશને અકસ્માતમાં ઇજા

વાંકાનેરના હસનપર ખાતે રહેતા એક યુવાનને મોરબીમાં અકસ્માતમાં ઇજા થયાનું જાણવા મળે છે.   બનાવની વિગત પ્રમાણે હસનપરના મહેશભાઈ લાલજીભાઈ અઘારા કોળી (23) મોરબીના લક્ષ્‍મીનગર ગામ પાસે રવિરાજ ચોકડી નજીક હતો ત્યારે વાહન અકસ્માતના બનાવમાં તેને ઈજા થઈ હતી. આથી…

વાંકાનેરમાં વૃદ્ધ ખૂંટિયાની ઢીંકનો ભોગ બન્યા

લાલ કપડાં તરફ ખૂંટિયાને ખાસ આકર્ષણ રહેતું હોય છે ચીફ ઓફિસર પાસેથી લોકો આ સમસ્યાનો ઉકેલ ઝંખી રહ્યા છે વાંકાનેર: વાંકાનેરની બજારોમાં- પુલ પર રખડતા ઢોર અન્ડિંગો જમાવીને બેઠા હોય છે. રાહદારીઓ- વાહનચાલકો પસાર થતા તેની પર નજર રાખતા રાખતા…

વડાપ્રધાનની સભામાં 25 ગામના લઘુમતીઓ ઉમટ્યા

વાંકાનેર: ગઈ કાલે રાજકોટ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સભામાં વાંકાનેર તાલુકાના પચ્ચીસ ગામના લઘુમતી સમાજના ભાજપના કાર્યકરો પાંચ બસ લઈને ઉમટી પડયા હતા, તેવું વાંકાનેર તાલુકા ભાજપના ઉપપ્રમુખ અશરફ બાદી (તિરંગા)એ એક યાદીમાં જણાવ્યું છે. આ પાંચ બસમાં ચંદ્રપુર-…

ગ્રીનચોકનું જૂનું પોલીસ મથક બન્યું ભયજનક

ટૂંક સમયમાં ઇમારતને દૂર કરી દેવાશે:ચીફ ઓફિસર વાંકાનેર: જૂનાગઢમાં ઈમારત ધરાશાયી થતાં કેટલાય નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનામાંથી ધડો લઇને ગામેગામ સંબંધિત તંત્રએ ઠેર ઠેર જર્જરિત મકાનો બિલ્ડિંગો તથા ઈમારતોને નોટિસ ફટકારી દેવામાં આવી છે, ત્યારે વાંકાનેરના ગ્રીન…

શાંતિનગરમાં જુગાર રમતા ત્રણ પકડાયા

વાંકાનેર : વાંકાનેર શહેરમાં શાંતિનગરમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી પોલીસે દરોડો પાડતા જુગારરમતાં ઝડપાયા હતા. મળતી માહિતી મુજબ જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી મયુરભાઇ હેમતભાઇ મકવાણા, અકબરભાઇ આમદભાઇ જિંગીયા અને મયુરભાઇ હેમતભાઇ સોલંકીને રોકડા રૂપિયા 11,250 સાથે…

ખેરવા શાળાના વિદ્યાર્થીઓનો ઝળહળતો દેખાવ

વાંકાનેર : તાલુકાની જુના કણકોટ તાલુકા શાળા ખાતે G 20 “વસુધૈવ કુટુંબકમ”ની થીમ આધારિત સી.આર.સી.કક્ષાના કલા મહોત્સવ અને “નિપુણ ભારત” અંતર્ગત વાર્તા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 10 શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ખેરવા પ્રાથમિક શાળાના…

‘બળાત્કાર’નો હથિયાર તરીકે ઉપયોગ ન થઇ શકે

સહસંમતિથી 15 વર્ષ સુધી બંધાયેલા શારીરિક સંબંધ બાદ થયેલી દુષ્કર્મની ફરિયાદમાં અતિ મહત્વપૂર્ણ હાઇકોર્ટનો ચુકાદો હાલના સમયમાં દુષ્કર્મનો દૂરઉપયોગ થતો હોય તેવા કિસ્સાઓ સામે આવતા હોય છે. સમાજમાં બદનામ કરી દેવાના ઉદેશ્ય સાથે ઘણીવાર ખોટી ફરિયાદો પણ કરવામાં આવતી હોય છે.…

ભ્રષ્ટાચારના આરોપીઓનો વાળ પણ વાંકો નથી થયો

વાંકાનેરની શિક્ષણ શાખાના ભ્રષ્ટાચારીઓ FRI નોંધાયા બાદથી ગુમ વાંકાનેર શિક્ષણ શાખાના ભ્રષ્ટાચારીઓ આરોપીઓને હજુ સુધી કેમ ફરજ મોકૂફ નથી કરાયા? વાંકાનેર તાલુકાની શિક્ષણ શાખાના ચાલુ વર્ષના ઓડિટ દરમ્યાન બેનામી નાણાંકીય વ્યવહારોના ઓડિટ પેરા નીકળતા વર્ષ – ૨૦૧૭ થી ૨૦૨૦ સુધી…

શ્રી ભંગેશ્‍વર મંદિરે બે માસ કાર્યક્રમો

તીથવા પાસેની પવિત્ર ભૂમિમાં અધિકમાસ અને શ્રાવણમાસ બે મહિના ધૂન -ભંડારો ચાલશે વાંકાનેર: અહીંથી દસ કિલોમીટર દૂર તીથવામાં આવેલ પાંચ હજાર વર્ષો પુરાણું પૌરાણિક પ્રાચીન મંદિર જ્‍યાં પાંડવોએ તપસ્‍યા કરેલ અને માં કુંતાજી અહીંયા આવેલ અને શ્રી કૃષ્ણ ભગવાન પધારેલા…

Content Copying Forbidden !!

error: Content is protected !!