કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

હસનપરના મહેશને અકસ્માતમાં ઇજા

વાંકાનેરના હસનપર ખાતે રહેતા એક યુવાનને મોરબીમાં અકસ્માતમાં ઇજા થયાનું જાણવા મળે છે.

 

બનાવની વિગત પ્રમાણે હસનપરના મહેશભાઈ લાલજીભાઈ અઘારા કોળી (23) મોરબીના લક્ષ્‍મીનગર ગામ પાસે રવિરાજ ચોકડી નજીક હતો

ત્યારે વાહન અકસ્માતના બનાવમાં તેને ઈજા થઈ હતી. આથી તેમને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!