કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

રીક્ષાના ફોટા પાડવામાં ડખ્ખો થયો

વાંકાનેર : વાંકાનેરના રાતીદેવળી રોડ ઉપર રિક્ષાના ફોટા કેમ પાડે છે કહી એક યુવાનને માર પડયો હતો. જાણવા મળ્યા મુજબ અકબર મુસાભાઈ ફકીર અને અન્ય એક અજાણ્યા માણસે સરાફુદીન હાજીભાઈ માથકિયા નામના યુવાનને ગાળો આપી ધોકા વડે લમધારી નાખતા વાંકાનેર…

જોધપર ગામના યુવાનનું અકસ્માતમાં મૃત્યુ

દલડી અને કાછીયાગાળા વચ્ચે અકસ્માતમા જોધપર ખારી ગામનો યુવાન આયશર હડફેટે આવ્યો વાંકાનેર : વાંકાનેર તાલુકાના બે યુવાનો તરણેતર ખાતે મામાના દીકરાના લગ્નમાં જતા હતા ત્યારે દલડી અને કાછીયાગાળા વચ્ચે આઇસર ટ્રક ચાલકે સામેથી અકસ્માત સર્જતાં આ બનાવમાં જોધપર ખારી…

સાવધાન ! જો જો ફ્રોડમાં આવી જતા નહીં

કોઈ પણ નંબરથી ફોન આવે અને પૂછે કે રસીના બે ડોઝ લીધા છે, ત્યારે ફોનનો કોઈ નંબર દબાવવો નહીં. જે નંબર દબાવવાથી તમારા એકાઉન્ટમાં આધાર કાર્ડ લિંક હોય છે. તેના હિસાબે તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપડી જશે. આ બનાવ અગાઉ…

મેરૂમીયા બાવાની દરગાહ કમ્પાઉન્ડમાં ફ્રિ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

વાંકાનેર શહેર ખાતે આવેલ મુસ્લિમ સમાજના આસ્થાના પ્રતિક સમા પીર સૈયદ મેરૂમીયા બાવાના 100 માં ઉર્ષની ઉજવણી અંતર્ગત દરગાહ કમ્પાઉન્ડમાં વાંકાનેરની પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ તથા સત્યમ્ હોસ્પિટલ દ્વારા ફ્રિ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ…

સમસ્ત ચારણીયા સમાજના સમુહલગ્નનું આયોજન

દીકરીઓને કરિયાવરમાં 80થી વધુ વસ્તુઓ અપાશે: આગેવાનો હાજર રહેશે જાલીડાના પાટીયા પાસે આઇધામ અને ચારણીયા સમાજ સમુહ લગ્ન સમીતી દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં 11 નવદંપતીઓ સપ્તપદીના ફેરા ફરશે વ્યસનો અને કુરીવાજોને તિલાંજલી આપવાનો સામુહીક સંકલ્પ લેશે : શિક્ષણ, સંગઠન અને…

પ્રતાપગઢના સોહીલખાને પ્રોજેક્ટમાં શિલ્ડ મેળવ્યું

પ્રોજેક્ટમાં ભાગ લેનાર 45 વિધાર્થીઓમાં સોહીલખાન પઠાણનો પ્રસંશનિય દેખાવ વાંકાનેર: તાજેતરમાં જ રાજકોટ ખાતે ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ ખાતે પ્રોજેક્ટમા 45 વિધાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં પ્રતાપગઢના સોહીલખાનનો પ્રસંશનિય દેખાવ રહ્યો હતો. એન્જિનિયરિંગમાં છેલ્લા પ્રોજેક્ટમાં પ્રથમ ગ્રુપમા દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી…

મોમીન સમાજમાં હાલમાં કુલ ૨૬ અટક છે

બાદી , શેરસીયા અને કડીવારમાં બે પાંખિયા છે આહમદભાઈ ડોડીયા સણોસરા કબ્રસ્તાનમાં દફન છે આખા સમાજમાં ડોડિયા કુટુંબનું માત્ર એક ઘર જ રહેલું, તેમના માસી રાણેકપરમાં હતા. ડોડિયા કુટુંબમાં બાપ તેના દીકરાનું મોઢું નહોતો જોઇ શક્તો. પેઢી દર પેઢી આમ…

દાવતે ઇસ્લામી દ્રારા મોડર્ન સ્કુલમાં સ્ટુડન્ટ કોર્ષ સંપન્ન

તમામ વિદ્યાર્થીને ‘નમાજ કે અહકામ’ કિતાબ તોહફામાં આપવામાં આવી વાંકાનેર: દાવતે ઇસ્લામી ઇન્ડિયા દ્રારા મોડર્ન સ્કુલમાં,સાત દિવસનો સ્ટુડન્ટ કોર્સ (ફર્ઝ ઉલુમ કોર્સ)નું આયોજન કરવામાં આવ્યું હતું, જે સફળાતા પૂર્વક પૂર્ણ થયો છે. દાવતે ઇસ્લામી ઇન્ડિયા દ્રારા ૭૯ જેટલા અલગ અલગ…

એક sms થી જ આધાર પાન લિન્ક થઇ જશે

હવે ક્યાંય જવાની કે પૈસા ચુકવવાની જરૂર નહીં પડે વેબ સાઈટ પણ ખોલવી નહીં પડે, 30 જૂન 2023 પહેલા લિન્ક કરી લેવા અનુરોધ સરકાર દ્વારા આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક કરવા મામલે તાકીદ કરાઇ હતી. જેને લઇને લોકો ગોટે ચડયા…

કરણી સેના જિલ્લા મંત્રી તરીકે વાળાની નિમણુંક

ગારીયા ગામના વતની પ્રદ્યુમનસિંહ કિરીટસિંહ વાળાને મોરબી જિલ્લા કરણી સેનાના મંત્રી બનાવ્યા વાંકાનેર:ગુજરાત રાજ્યમાં શ્રી રાજપૂત કરણી સેના સામાજિક કાર્યોની સાથે અન્યાયની સામે પણ અવાજ ઉઠાવવામાં પણ ક્યાંય પાછી પાની કરતી નથી. શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિરભદ્રસિંહ…

Content Copying Forbidden !!

error: Content is protected !!