કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

ભાગીને લગ્ન કરનાર દંપતી વચ્ચે જીવલેણ ઝઘડો

પતિના હાથે પત્નીની હત્યા પતિએ પત્નીને લાકડું ફટકાર્યા બાદ પોતાની જાતે ગળે છરી મારી લીધી વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ-ઢુંવા રોડ ઉપર સિરામિક ફેકટરીમાં કામ કરતા સુરેન્દ્રનગર જિલ્લાના વતની દંપતી વચ્ચે જીવલેણ ઝઘડો થતા પતિએ પત્નીના માથામાં લાકડાના બળતણનો ધોકો…

એકાઉન્ટમાં હજાર રૂપિયા આવે તો ચેતજો!

છોકરીનો ફોન આવશે અને તમારા ખાતાનું બેલેન્સ ખતમ  અમદાવાદ પોલીસે જાહેર કરી એડવાઈઝરી અમદાવાદ શહેર પોલીસ UPI Fraud with emotions થી સાવધાન CYBER CRIME BRANCH AHMEDABAD CITY ગુગલ-પે, પેટીએમ, ફોન-પે તો વાપરતા જ હશો… તમે અચાનક તમામ એકાઉન્ટમાં 1000 રૂપિયા…

નવનિર્મિત એસ.ટી. સ્‍ટેન્‍ડનું લોકાર્પણ ક્યારે?

પાડધરા ગામની સીમમાં જુગાર રમતાં ચાર ઝડપાયા વાંકાનેર: વાંકાનેર શહેર ખાતે તાજેતરમાં જ બસ સ્‍ટેશનનું નવનિર્માણ કરવામાં આવ્‍યું છે, જેનું કામ સંપૂર્ણ પૂર્ણ થયું છે, છતાં લોકાર્પણનાં અભાવે પેસેન્‍જર ભારે હાલાકી ભોગવી રહ્યા છે, ત્‍યારે સત્‍વરે નવનિર્મિત બસ સ્‍ટેન્‍ડનું લોકાર્પણ…

રીક્ષા અકસ્માત અને રેલવે ટ્રેક પર આપઘાત

રીક્ષાને ટ્રક ચાલતે હડફેટે લેતા સારવારમાં સૌરાષ્ટ્ર મેઈલ હેઠળ ઝંપલાવી અજાણ્યા યુવાનનો આપઘાત વાંકાનેર હાઇવે ઉપર આવેલા બંધુનગર નજીક સન-રે સીરામીક પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રીક્ષા ચલાવીને જઇ રહેલા અશોક શામજીભાઈ માલકીયા (ઉંમર ૩૪) ૨હે વાંકાનેર વાળાની…

જિલ્લામાં 27મીથી મતદારયાદી સુધારણા કાર્યક્રમ

26મી ડિસેમ્બર સુધીમાં યાદી સંપૂર્ણ કરી લેવાશે મોરબી : ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ ૧/૧/૨૦૨૪ની લાયકાતના સંદર્ભે ફોટાવાળી મતદારયાદી સુધારણા કાર્યક્રમ અન્વયે ૨૭/૧૦/૨૦૨૩ ના રોજ સંકલિત મતદારયાદીના મુસદ્દાની પ્રસિદ્ધિ કરવામાં આવશે. આ મતદારયાદીમાં ૨૭/૧૦/૨૦૨૩ થી ૯/૧૨/૨૦૨૩ સુધી હક્ક-દાવા વાંધા…

ખનીજ-વહન વાહનો પર GPS લગાવવા સૂચના

પરિપત્ર સામે કવોરી સંચાલકોમાં રોષ વાહન ચાલકો રોયલ્ટી બંધ થઈ જવાના ડરથી ફી પણ ભરી દીધી ગાંધીનગર: ગુજરાત ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ વહન કરતા વાહનો અને ખનીજનુ ખોદકામ કરતા હિટાચી, પોકલેન, પર GPS સાથે રજીસ્ટ્રેશન કરી રૂ.એક હજાર ઓનલાઈન…

ફળેશ્વર મંદિર નજીક જુગાર રમતા પકડાયા

વાંકાનેર : વાંકાનેર શહેરના ફળેશ્વર મંદિર નજીકથી હમણાં હમણાં બીજી વાર જુગાર રમતા ઝડપાઇ ગયા છે. પેડક વિસ્તાર અને જડેશ્વર રોડ જુગારીઓ માટે સ્વર્ગ સમાન ગણાવવા લાગ્યું છે, મળતી માહિતી મુજબ પોલીસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી સુનીલભાઇ ઉર્ફે કટ્ટી…

કારખાનામાં અલગ અલગ બનાવમાં બે મોત

જેતપરડા અને સરતાનપર રોડ ઉપર બનેલી ઘટના  વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ કમાન્ડર સીરામીક ફેકટરીમાં કામ કરતા એક યુવાનનું મૃત્યુ થયાનો બનાવ બન્યો છે. જાણવા મળ્યા મુજબ કમાન્ડર સીરામીક ફેકટરીમાં કામ કરતા મૂળ ઝારખંડ રાજ્યના વતની રાયસન…

રાજપુત સમાજ દ્વારા વિજયાદશમી પર્વની ઉજવણી

વિદ્યાર્થી સન્માન સમારોહ પણ યોજાશે શસ્ત્ર પુજન, કેસરીયા સાફા અને પરંપરાગત વેશોમાં સજ્જ ક્ષત્રિયોની રેલી નીકળશે વાંકાનેર શહેર અને તાલુકા રાજપુત સમાજ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ વિજયાદશમી પર્વની રંગેચંગે ઉજવણી થવા થઇ રહી છે. પરંપરાગત શસ્ત્ર પુજન…

જિલ્લામાં મહેસુલી તલાટીઓની બદલીના ઓર્ડર

ચૂંટણીને ધ્યાને લઇ 11 માં વાંકાનેરમાં બે પોસ્ટને અસર મોરબી : મોરબી જિલ્લામાં ક્લાર્ક અને મહેસુલી તલાટીઓને નાયબ મામલતદારના પ્રમોશન મળ્યા બાદ ચૂંટણી કામગીરી માટે ક્લાર્કની મહત્વપૂર્ણ જગ્યાઓ ખાલી હોય જિલ્લા કલેકટર દ્વારા 11 મહેસુલી તલાટીઓની બદલીના ઓર્ડર કર્યા છે.…

Content Copying Forbidden !!

error: Content is protected !!