કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

રામકૃષ્ણ રીફ્રેકટરીઝ તરફથી હાર્દિક શુભકામના

રામકૃષ્ણ રીફ્રેકટરીઝ- વાંકાનેર: શૈલેષભાઇ કડછુડ અને રણજીતભાઇ પઢીયાર આઝાદીના અમૃત મહોત્સવ સ્વાત્રંત્ય દિવસ નિમિત્તે દેશવાસીઓને હાર્દિક શુભકામના પાઠવે છે

શ્રી મહાલક્ષ્મી સિરેમિક ઇન્ડસ્ટ્રીઝ તરફથી હાર્દિક શુભકામના

શ્રી મહાલક્ષ્મી સિરેમિક ઇન્ડસ્ટ્રીઝ- વાંકાનેર: પરેશભાઈ અને રાકેશભાઈ સ્વાત્રંત્ય દિવસ નિમિત્તે દેશવાસીઓને હાર્દિક શુભકામના પાઠવે છે

ઇન્ટરનેશનલ સિરેમિક ઇન્ડસ્ટ્રીઝ તરફથી હાર્દિક શુભકામના

ઇન્ટરનેશનલ સિરેમિક ઇન્ડસ્ટ્રીઝ- વાંકાનેર: અનીસ શાહ આઝાદીના અમૃત મહોત્સવ સ્વાત્રંત્ય દિવસ નિમિત્તે દેશવાસીઓને હાર્દિક શુભકામના પાઠવે છે

આર્યન રીફ્રેકટરીઝ તરફથી હાર્દિક શુભકામના

આર્યન રીફ્રેકટરીઝ- વાંકાનેર: અમિત દોશી આઝાદીના અમૃત મહોત્સવ સ્વાત્રંત્ય દિવસ નિમિત્તે દેશવાસીઓને હાર્દિક શુભકામના પાઠવે છે

જય ભવાની પેટ્રોલિયમ તરફથી હાર્દિક શુભકામના

જય ભવાની પેટ્રોલિયમ- વાંકાનેર: ચિરાગ જોબનપુત્રા અને ગજેન્દ્રસિંહ રાઠોડ આઝાદીના અમૃત મહોત્સવ સ્વાત્રંત્ય દિવસ નિમિત્તે દેશવાસીઓને હાર્દિક શુભકામના પાઠવે છે

નોબલ રીફ્રેકટરીઝ તરફથી હાર્દિક શુભકામના

નોબલ રીફ્રેકટરીઝ- હસનપર: ઘનશ્યામભાઈ આઝાદીના અમૃત મહોત્સવ સ્વાત્રંત્ય દિવસ નિમિત્તે દેશવાસીઓને હાર્દિક શુભકામના પાઠવે છે

બાઈક હડફેટે અકસ્માતમાં ઇજા થઇ

વાંકાનેર: સરતાનપર રોડ ઉપર આવેલ મોટો સિરામિક પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં જયેશભાઈ મગનભાઇ શેરસીયા (૪૨)ને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબી શહેરના…

વાંકાનેરની પારુલબેનને સાસરિયાઓનો ત્રાસ

મોરબી મહિલા પોલીસ મથકમાં પતિ તેમજ સાસુ, સસરા અને નણંદ વિરુદ્ધ ગુન્હો નોંધાયો વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં માવતરના ઘેર આશ્રય મેળવનાર પરિણીતાને સુરેન્દ્રનગરના સાસરિયાઓ કરિયાવર મામલે ત્રાસ આપી મેણા ટોણા મારતા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે મહિલા…

ટ્રેકટર નીચે કચડાઈ જતા માસુમ બાળકનું મૃત્યુ

ઢુવા નજીક સીરામીક ફેકટરીમાં બનેલો બનાવ વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક આવેલ સીરામીક ફેકટરીમાં સ્પ્રે ડાયર વિભાગમાં રીવર્સમાં આવેલ કોલસો ભરેલા ટ્રેકટર હડફેટે આવી જતા ચાર વર્ષના માસુમ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના…

વાંકાનેર નજીક ટ્રેન હેઠળ પુરુષનો આપઘાત

બિનસત્તાવાર રીતે માણેક અટક હોવાનું જાણવા મળ્યું છે વાંકાનેર : વાંકાનેર રેલવે સ્ટેશન નજીક ગઈકાલે બપોરના સમયે પસાર થતી સોમનાથ – અમદાવાદ ટ્રેન હેઠળ ઝંપલાવી અંદાજે 45 વર્ષના અજાણ્યા પુરુષે આપઘાત કરી લેતા વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ…

Content Copying Forbidden !!

error: Content is protected !!