કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

વાલાસણ રોડ પર અકસ્માતમાં યુવાનનું મોત

બે બહેનોએ પોતાનો એકનો એક ભાઈ ગુમાવ્યો વાંકાનેર: ટંકારા તાલુકાના રહેતો યુવાન બાઇક લઈને વાલાસણ ગામે આવેલ સ્કૂલમાં પરીક્ષા આપવા માટે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થવાથી તેને ઈજા થઈ હતી અને તેને સારવાર માટે રાજકોટ લઇ ગયા…

એસ.ટી. કર્મચારીઓ દ્વારા ડેપો મેનેજરને આવેદનપત્ર

વાંકાનેર: એસ.ટી. નિગમના કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓ સબબ આંદોલનના મંડાણ કરવામાં આવેલ છે, જેમાં વાંકાનેર એસ.ટી. ડેપો યુનિયન પ્રમુખ જયુભા ડી. જાડેજાની આગેવાની હેઠળ જયદેવસિંહ જાડેજા (જે.જે.) મહેબુબભાઇ લહેજી, નરેન્દ્રસિંહ જાડેજા, જે.બી.ઝાલા, ગુલાબભાઇ બરેડીયા, હિતેષભાઇ પરમાર, રહીમભાઇ પરમાર, જયદેવસિંહ ઝાલા,…

ચેતજો: કથિત લોન અપાવનારાની છેતરપિંડીથી

મોરબી ખાતે કાર્યરત શિવાંસ માઈનકેમ નામની કંપનીએ લોન પ્રાપ્ત કરવા જન લોન કેન્દ્રના બે ભાગીદારોને એડવાન્સમાં રકમ ચૂકવી હતી. પરંતુ બંને ભાગીદારોએ પૈસા પડાવી લીધા છતાં લોન કરાવી ન આપી. જયારે નાણાં પરત આપવાની વાત આવી ત્યારે પણ બંને આરોપીઓ…

વાંકાનેર તાલુકા વિકાસ અધિકારીની બદલી

નવા ટીડીઓ તરીકે રિઝવાનભાઇ કોઢિયાની નિમણૂક વાંકાનેર: સમગ્ર ગુજરાતમાં ગઈ કાલે રાજ્ય સરકાર દ્વારા 164 ટીડીઓની બદલીનો ધાણવો ઉતારવામાં આવ્યો છે, આ સાથે જ કુલ 19 અધિકારીઓને તાલુકા વિકાસ અધિકારી તરીકે પ્રમોશન અપાયું છે. પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ…

ક્ષત્રિય સમાજ દ્વારા રેલી: શસ્ત્રોપૂજન

વાંકાનેર: વાંકાનેર તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા દશેરાના પર્વ ઉપર વર્ષોની પરંપરા મુજબ ભવ્ય રેલી કાઢીને શીતળા માતાજીના મેદાનમાં પહોંચીને શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયને શહેરમાંથી રેલી કાઢતા તેમનું ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું…

રાજપૂત સમાજ દ્વારા દશેરા પર્વની ઉજવણી

વાંકાનેર ખાતે ગઇકાલે દશેરા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વાંકાનેરના મહારાણા અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાના અધ્યક્ષતામાં વાંકાનેર રાજપૂત સમાજ દ્વારા વિજ્યા દશમીએ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા…. વાંકાનેર…

રાતીદેવરી ગુરુકૃપા કન્સટ્રક્શન તરફથી દશેરાની હાર્દિક શુભેચ્છા

આજના શુભ દિવસે વાંકાનેર તાલુકાના રાતીદેવરીના ગુરુકૃપા કન્સટ્રક્શન- લખમણભાઈ હરિભાઈ પરમાર તથા મુકેશકુમાર લખમણભાઈ પરમાર દશેરાની હાર્દિક શુભેચ્છા પાઠવે છે :અમને સહકાર આપવા વિનંતી: કમલ સુવાસના ગ્રુપમાં આપના સંબોધીતોને પણ જોડો આ માટે કમલ સુવાસના કોઈ પણ એક સમાચાર તેમને…

નશાખોરે ઇકો મંદિરના ઓટલા સાથે અથડાવી

લુણસરીયાના બનાવમાં પોલીસે ચોટીલાના ડાકવડલા ગામના ભાઈસંગને ઝડપી લીધો વાંકાનેર : વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામે દેશી દારૂ ભરેલી ઇકો કારના ચાલકે દારૂના ચિક્કાર નશામાં ચૂર બની બેફિકરાઈથી પુરઝડપે ઇકો કાર ચલાવી સુરાપુરા દાદાના મંદિરના ઓટલા સાથે અથડાવતાં પોલીસે અકસ્માત સર્જનાર…

કનેક્શન બાબતે લાંચ માંગનારને જામીન મળ્યા

રાતીદેવરીમાં બન્ને પગના નળાના ભાગે માર માર્યો વાંકાનેર તાલુકાના કાછીયાગાળામાં પસાર થતી નર્મદાની લાઈનમાં ગેરકાયદેસર કનેશન માટે લાંચ માંગવાના કેસમાં બે આરોપીઓના મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે જામીન મંજુર કર્યા છે આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લી.…

ટંકારા ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૨૭ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, રાજકોટ – મોરબી હાઇવે રામદેવ પીરના મંદીરની બાજુમાં આઈ.ટી.આઈ – ટંકારા ખાતે તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને…

Content Copying Forbidden !!

error: Content is protected !!