સિંધાવદરના લાપતા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો
મચ્છુ ડેમની કેનાલમાંથી મળી લાશ વાંકાનેર: તાલુકાના સિંધાવદર (કાસમપરા) ગામના રહેવાસી પરાસરા આહમદ હયાત (પટેલ) નામના વૃદ્ધ મગજની અસ્થિરતાના કારણે મંગળવારથી ઘરે કોઈને કહ્યા વગર નિકળી ગયા હતા, જેઓ લાપતા થતાં પરિવારજનો અને સ્થાનિક ગ્રામજનો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી,…




