મહીકા આપઘાત પ્રકરણ: કોળી આગેવાનો ધરણા પર
આરોપી ન પકડાય ત્યાં સુધી પરિવાર મૃતદેહ નહીં સ્વીકારે આપઘાતના ચકચારી બનાવમાં સર્કલ ઓફિસરને આરોપી બનાવવા માંગ વાંકાનેર: તાલુકાના મહિકામાં બનેલ આપઘાતના ચકચારી બનાવમાં સર્કલ ઓફિસરને આરોપી બનાવવા માંગ કરાઈ છે. રેતી ખનન માફિયાઓના ત્રાસથી ખેડૂત પરિવારના ત્રણ યુવાનો કલ્પેશ…



