કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

વાંકાનેરમાં આજે ખેડૂત આક્રોશ યાત્રાનું આગમન

વાંકાનેરમાં આજે ખેડૂત આક્રોશ યાત્રાનું આગમન

મહાનુભાવો હાજર રહેશે: ઉમટી પડવા હાકલ દિઘલીયા ચોકડીથી વાંકાનેર, અમરસર, તિથવા, અરણીટીંબા, પીપળીયા રાજ અને વાલાસણનો રુટ વાંકાનેર: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા ભારે નુકસાન અને ખેડૂતોની વણસેલી આર્થિક પરિસ્થિતિના વિરોધમાં ‘ખેડૂત આક્રોશ યાત્રા’…

જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

લોકોની ફરિયાદોના નિવારણ માટે મોરબી જિલ્લા કક્ષાએ યોજાતો નવેમ્બર-2025 માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.27/11 ના રોજ સવારે 11:00 કલાકે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના પ્રશ્નો- ફરિયાદો સબંધિત ખાતાની જિલ્લા કક્ષાની કચેરીનાં વડાને…

મોરબી જિલ્લામાં 30 નવેમ્બર સુધી હથિયારબંધી

ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં પ્રવેશબંધી

સભા ભરવા પર કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંઘ મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ બહાર પાડી મોરબી જિલ્લાના સમગ્ર…

અડધા વાંકાનેરમાં આજે આઠ કલાક લાઈટકાપ

બુધવારે વાંકાનેરના ક્યા વિસ્તારમાં લાઈટ બંધ રહેશે?

દક્ષિણ વાંકાનેરથી પૂર્વ વાંકાનેરના વિસ્તારને અસર સવારે ૮:૦૦ થી બપોરે ૦૩:૦૦ સુધી વીજળી બંધ રહેશે વાંકાનેર: શહેરના વિદ્યા ફીડરમાં નવા ટ્રાન્સફોર્મર લગાવવા અને MVCC કેબલ બદલાવા માટેનું સમારકામ કરવાનું હોવાથી આજે તા. ૯.૧૧.૨૦૨૫ ના રોજ સવારે ૮:૦૦ થી બપોરે ૦૩:૦૦…

સુપ્રસિદ્ધ પત્રકાર જગદીશ મહેતાએ નવદંપતિને પાઠવી શુભેચ્છા

વાંકાનેરનાં પત્રકારની દિકરીનાં લગ્ન પ્રસંગમાં પત્રકાર જગદીશભાઈ મહેતા ઉદ્યોગપતિ પ્રગ્નેશભાઈ પટેલ રહ્યા ઉપસ્થિત વાંકાનેર તા. ૭ : વાંકાનેરનાં પત્રકાર કેતન ભટ્ટીની દિકરીનાં યોજાયેલ લગ્ન સમારોહમાં હેડલાઈન ન્યૂઝ નાં તંત્રીશ્રી જગદીશ મહેતા અને વાંકાનેર ચેમ્બર પ્રમુખ અને ભાજપ અગ્રણી પ્રગ્નેશભાઈ પટેલ…

હેપી બર્થ-ડે ટુ ડો. જયવીરસિંહ બી. ઝાલા

વાંકાનેર: ડૉ. જયવીરસિંહ બી.ઝાલા (રાજવીર હોસ્પિટલ- પાતળિયા રોડ, વાંકાનેર) નો આજરોજ જન્મદિવસ હોવાથી તેના મોટાભાઈ કુલદીપસિંહ. બી. ઝાલા રેલ્વે પોલીસ નાઓએ આવનારા દિવસોમાં હર હંમેશા ખુશ તથા તંદુરસ્ત રહે તેવી શુભેરછાઓ પાઠવે છે….

વાંકાનેરના વૃદ્ધાનુ છાતીના દુ:ખાવે મૃત્યુ

નવાપરાના પ્રૌઢના 84 હજાર લૂંટનાર પકડાયા

મોરબી સગાના ઘરે ગયા હતા વાંકાનેર: અહીં નાની બજારમાં રહેતા તારાબેન નંદલાલ ગોહેલ (ઉ.66) નામના મહિલા ગઈકાલે બપોરે એકાદ વાગ્યાના અરસામાં મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે હતા ત્યારે ત્યાં તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તે તેના સગાના ઘરે જતા…

ડુંગળીના ભાવ ન હોવાથી ટ્રેકટર ફેરરવું પડયુ

5 વિઘાની વાવેલ મહિકા/નવા લુણસરીયાના ખેડૂતની આપવીતી વાંકાનેર: તાલુકાના મહીકા ગામના બાદી રજાકભાઈ હબીબભાઈ (97252 54340) અને ભાગમાં નવા લુણસરીયાના દેકાવાડીયા અબ્દુલરહીમ હસનભાઈએ મળીને મહીકાની વાડીમાં નાસિકની ડુંગળી પાંચ વીઘામાં વાવેલ, અત્યાર સુધીમાં ત્રીસ હજાર જેટલું ખર્ચ કરેલ, પણ હાલમાં…

વાંકાનેરના અનવરબાપુ જેલ ભેગા થયા

વાંકાનેરના અનવરબાપુ જેલ ભેગા થયા

અમદાવાદ બોલાવી અનવરબાપુએ નકલી નોટો પધરાવી હતી તાંત્રિક વિધીથી ૧૧ લાખના રૂ.૫ કરોડ કરી આપવાની લાલચ આપી હતી વાપી: પારડીના રોહિણા ગામે રહેતો પ્રિતેશકુમાર ક્રિષ્નુભાઈ પટેલ તા.૨૮-૭-૨૫ના રોજ પોતાની ગેરેજ પર હાજર હતો. તે વખતે મામાના જમાઈ દિવ્યેશ રતનલાલ ગેરેજ…

ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા

સુર્યારામપરાના સરપંચના મૃત્યુ કેસમાં વળતર મંજુર

9.60 કરોડ ચૂકવવા આદેશ વાંકાનેર: અહીંના અમન એન્ટરપ્રાઈઝના પ્રોપ્રાયટર સરવદી અમીન અલીશાને ચેક રીટર્નના કેસમાં રૂપિયા 9.60 કરોડ ફરીયાદીને વળતર ચૂકવી આપવાનો તેમજ એક વર્ષની કેદની સજાનો હુકમ મોરબી કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે…આ કેસની હકીકત એવી છે કે, ફરિયાદી…

Content Copying Forbidden !!

error: Content is protected !!