નિરાધાર વૃદ્ધ સહાય હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય

છેલ્લી તા.30 મે સુધી ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ માટે પણ ફરજીયાત વાંકાનેર: સરકારની નિરાધાર વૃદ્ધ સહાય યોજના, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના તેમજ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય) નો લાભ મેળવતા વાંકાનેર ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના તમામ…





