ઝાલા વંશના વીરતા, વૈભવ અને વિકાસની અમર ગાથા

સૈન્ય બળમાં આશરે 335 સૈનિકો (તેમાંથી 75 ઘોડેસવાર) હતા કાઠિયાવાડના હાલાર વિસ્તારમાં, મચ્છુ નદીના વળાંકે (વાંકા = વળાંક, નેર = નદી) વસેલું વાંકાનેર રજવાડું એક એવું રાજ્ય છે જે વીરતા, વિકાસ અને જાહોજલાલીની અદ્ભુત વાર્તા કહે છે. ઈ.સ. 1602 માં…





