કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

જિલ્લામાં કલાકારો માટે કલાકુંભ યોજાશે

સાહિત્ય, કલા, નૃત્ય, ગાયન, વાદન, અભિનયની કેટેગરી રખાઈ છે અરજી મુદત તારીખ ૨૦-૧૨-૨૦૨૪ સુધી વાંકાનેર: રાજ્ય સરકારના માર્ગદર્શન મુજબ રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ- ગાંધીનગર તથા કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી- ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા…

મેહુલ શાહે નિવાસ સ્થાન પર ઈસરોનું બોર્ડ મારેલ

જ્યોતિ વિધાલયના ધો.૧૦ના છાત્રોનું ભાવિ અધ્ધરતાલ વાંકાનેર કોર્ટમાં મેહુલ અને તેની માતા વિરૂધ્ધ અનેક કેસો ચાલે છે નોકરીઓ અપાવવાની લાલચ આપી ઉમેદવારો પાસેથી 3 થી 90 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો હોવાની ચર્ચા વાંકાનેર: સંદેશના અહેવાલ અનુસાર જે એપાર્ટમેન્ટમાં મેહુલ શાહ…

તીથવા નજીક માતંગી મોઢેશ્વરી માતાજીના મંદિરે પ્રાણપ્રતિષ્ઠા

વાંકાનેર: તાલુકાનાં જડેશ્વર મહાદેવ મંદિર નજીક તીથવા ગામના રસ્તા ઉપર આવેલ ભંગેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં શ્રી માતંગી મોઢેશ્વરી માતાજીનું મંદિર આવેલ છે અને ત્યાં હવનનું આયોજન કરવામાં આવ્યું છે…. વાંકાનેરના તીથવા પાસે આવેલ શ્રી માતંગી મોઢેશ્વરી માતૃ સંસ્થાન “માઁ નું…

એક વર્લીભક્ત બે અંધારામાં લપાતા છુપાતા પકડાયા

વાંકાનેર: અહીંના પોલીસ સ્ટાફે એક શખ્સને વરલીના આંકડા લેતા અને બે શખ્સોને અંધારામાં કોગ્નીઝેબલ ગુન્હો કરવાના ઇરાદે મળી આવતા તેઓની વિરુદ્ધ ગુન્હા નોંધાયા છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર નવાપરા સંધી સોસાયટીનો અસરફભાઈ દાઉદભાઈ પીપરવાડીયા પીંજારા (ઉ.વ.29) સિંધાવદર દરવાજા એક્સિસ બેન્ક…

કંડકટરની પ્રામાણિકતા: મુસાફરનું લેપટોપ પરત સોપ્યું

કંડકટરના પિતા હડમતીયા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક વાંકાનેર: ટંકારા નગરના રહેવાશી અને હડમતીયા ગામની પ્રાથમિક શાળામા શિક્ષક તરીકે ફરજ બજાવતા રમુભાઈ ભરવાડના દિકરા જગદીશભાઈ ભરવાડ જે હાલમા વાંકાનેર એસટી ડેપો ખાતે કંડકટરમા ફરજ બજાવે છે… જેમની ફરજ વાંકાનેર- નલિયા રૂટમાં…

રાતીદેવરી- પંચાસીયા રોડનું રીપેરીંગ કામ શરુ થયું

વાંકાનેર: તાલુકાના રાતીદેવરીથી પંચાસીયા જવાના રસ્તા પર મસમોટા ગાબડાનું સામ્રાજ્ય ખડકાયું હોવાનો અહેવાલ કમલ સુવાસ ન્યુઝે પ્રસિદ્ધ કર્યો હતો. જેના અને તંત્ર દ્વારા બિસ્માર રસ્તાના હાલાકીના પગલે મસમોટા ખાડા તેમજ ખરાબ રોડ પરનું રિપેરીંગ કામ હાથ ધરાયું હતું. અહીં આ…

રાજકોટને મળનાર 4 નવી ટ્રેનનો સ્ટોપેજ વાંકાનેરને મળશે?

અમદાવાદ – કાલુપુર સ્ટેશનની નવનિર્માણ કામગીરીમાં 47 ટ્રેનો અન્ય સ્ટેશન પર ડાયવર્ટ અમદાવાદથી ઉપડતી 37 ટ્રેનોને મણીનગર, સાબરમતી અને અન્ય ટ્રેનોને રાજકોટ, વટવા, અસારવા સ્ટેશન પર ડાયવર્ટ કરવા આયોજન અમદાવાદ: આગામી ત્રણ વર્ષ સુધી ચાલનાર અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના નવનિર્માણના…

ગઢીયા હનુમાન મિત્ર મંડળ દ્વારા ધાબળાનું વિતરણ

લોકોમાં સેવાકીય પ્રવૃત્તિની પ્રસંશા વાંકાનેર: શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ વાંકાનેર દ્વારા દાતાઓના સહયોગ થકી શિયાળાની શરૂઆતમાં આવતા દિવસની કડકડતી ઠંડીમાં ઉપયોગી થાય તેવા આશયથી જરૂરીયાત મંદ લોકોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યમાં શ્રી ગઢીયા હનુમાન મિત્ર…

સરતાનપર રોડ પર વરલીના આંકડા લખતા પકડાયો

વાંકાનેર: સરતાનપર રોડ સેન્સો ચોકડી પાસે રોડની સાઈડમાં બેસી એક ઈસમ વરલી મટકાના આંકડા લખતો મુદામાલ સાથે પકડાયો છે… જાણવા મળ્યા મુજબ અર્જુનભાઈ રાજુ ભાઇ સોલંકી જાતે કોળી (ઉ.વ.૨૨) રહેવાસી હાલ-સરતાનપર તા.વાંકાનેર મુળ ગામ-રાજકોટ, હુડકોચોક ડી, આશાપુરા સોસાયટી વાળો જાહેરમાં…

કાનપર શાળાની શુભેચ્છા મુલાકાતે ધારાસભ્યશ્રી

વાંકાનેર: ગઈ કાલે વાંકાનેરના ધારાસભ્યશ્રી જીતેન્દ્રભાઈ સોમાણીએ કાનપર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી, તેમની સાથે ભાજપ અગ્રણી યુસુફભાઈ શેરસિયા, ગોપાલભાઈ દલાલ, અશ્વિનભાઈ મેઘાણી તથા સરપંચશ્રી, ગામના અગ્રણી મહેબુબભાઇ બાદી, જુબેરભાઈ પેરેડાઇઝ એસ.એમ.સી. સભ્યો તથા વાલીઓ પણ શ્રી કાનપર શાળામાં ચાલતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!