કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

જુના વઘાસિયાના માલુભા ઝાલાનું દુઃખદ અવસાન

તેમની 100 વર્ષની ઉંમર હતી વાંકાનેર: જુના વઘાસિયા નિવાસી માલુભા રૂપસંગજી ઝાલા (ઉ.વ. 100) તે વનરાજસિંહ ઝાલા તથા ઘનશ્યામસિંહ ઝાલાના પિતા, કિશોરસિંહ વનરાજસિંહ ઝાલા, ક્રિપાલસિંહ વનરાજસિંહ ઝાલા, સુરપાલસિંહ ઘનશ્યામસિંહ ઝાલા, કુલદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલાના દાદાનું તારીખ 15-10-2024 ને મંગળવારના રોજ અવસાન…

ભાજપ અગ્રણી દ્વારા બાળાઓને લહાણી વિતરણ

વાંકાનેર: નવરાત્રી એટલે શક્તિની ભક્તિ આરાધના અને ઉપાસના માટેનો શ્રેષ્ઠ સમય છે જેમાં લોકો ઉપવાસ કરી નવ દિવસ સુધી માતાજીની આરાધના કરી આધી વ્યાધિ ઉપાધિ ને હરનારી નવદુર્ગાની કૃપા પ્રાપ્ત કરે છે ત્યારે ગરબે ઘૂમતી બાળાઓને નવદુર્ગા નું રૂપ માની…

સનસનાટી: એએસઆઈની બેરેકમાંથી દારૂની બોટલો મળી

આરપીએફની બેરકમાં રાજકોટની ટીમે સરપ્રાઈઝ ચેકિંગ કરતાં ઝડપાયા વાંકાનેર રેલવે સ્ટેશનમાં આરપીએફની બેરકમાં રાજકોટના અધિકારીઓના સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન એએસઆઇની બેરકમાંથી દારૂની બે બોટલ અને બે ખાલી બોટલ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. જે મામલે વાંકાનેર આરપીએફના પીઆઇની ફરિયાદ પરથી…

યાર્ડના દલાલ વેપારી એસોસિએશનના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી

પ્રમુખ કોંગ્રેસી ઉપપ્રમુખ ભાજપી વાંકાનેર : માર્કેટિંગ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશન વાંકાનેરમાં આજ રોજ મિટિંગ મળી હતી. આ મીટીંગમાં માર્કેટિંગ યાર્ડ દલાલ વેપારી એસોસીએશનનાં પ્રમુખ તરીકે અલીભાઈ બાદીની તેમજ ઉપ પ્રમુખ તરીકે અશ્ચિનભાઈ મેઘાણીની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે… જે…

માટેલમાં આજે ભરવાડ સમાજનો મહેરામણ ઉમટશે

ભરવાડ સમાજના કુલ 14 કૂળ અને 121 અટક છે વાંકાનેર: તાલુકામાં વસતા ભરવાડ સમાજના ડાભી કુટુંબના દીકરાઓનો આજે માટેલ ખાતે કર ઉતારવાની વિધિના પ્રસંગે સમાજનો માનવ મહેરામણ ઉમટી પડશે અને મેળા જેવો માહોલ સર્જાશે… મળેલ માહિતી મુજબ ભરવાડ સમાજમાં ઘરે…

ખનીજ બાબતે દલડીનો ટ્રક ડ્રાઈવર પોલીસ હવાલે

મિલ પ્લોટનો શખ્સ વર્લીફીચરના આકડા લખતા પકડાયો વાંકાનેર: તાલુકાના દલડી ગામના એક શખ્સ પાસેથી ટ્રક તથા ખનીજ મળી 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરવાના અહેવાલ મળી રહ્યા છે… મીડિયા અહેવાલો મુજબ મોરબીના મામલતદાર નિખિલ મહેતા તથા સ્ટાફ દ્વારા ટ્રક નંબર જીજે…

દલડીમાં ભત્રીજાને માર માર્યાની વળતી ફરિયાદ

વાંકાનેર: તાલુકાના દલડી ગામે મકાનનો જુનો જાપો કાઢી નવો જાપો નાખવો હોય જેની માપ સાઈજ કાઢતા હોઈ ત્યારે ગાળો આપી તેમજ ધોકા અને લાકડી વડે માથા પર માર મારી ઈજા તથા અન્યને મુંઢ માર મારવાની ફરીયાદ થઈ છે. ફરિયાદી અને…

રંગપરના પાટીયા પાસે અકસ્માતમાં ડંપર ચાલકનું મોત

વાંકાનેર: તાલુકાના રંગપર ગામના પાટીયાથી વાંકાનેર તરફ હાઇવે પર રોંગ સાઇડમાં ડંપર લઈને જતા તે દરમ્યાન સામેથી એક અજાણ્યુ આઇસર આવેલ અને અકસ્માતમાં ડંપર ચાલકને દવાખાનામાં દાખલ કરેલ જ્યાં એમનું મોત નીપજેલ છે… જાણવા મળ્યા મુજબ રાજકોટ રૈયા ધાર રામાપીરના…

દલડીમાં રસ્તા બાબતે ભત્રીજાઓએ કાકાને માર માર્યો

વાંકાનેર: તાલુકાના દલડી ગામે પ્લોટના રસ્તા બાબતે ભત્રીજાઓએ કાકાને માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે…જાણવા મળ્યા મુજબ દલડીના ઉસ્માનભાઇ હૈયાતભાઈ પરાસરા, ઉર્ફે ગનીભાઈ (ઉવ.૫૮) ફરીયાદ લખાવેલ છે કે દલડીની ખરાવાડમાં અમારી માલિકીનો ખુલ્લો પ્લોટ આવેલ છે અને પ્લોટની બાજુમાં મારા સગા…

દશેરામાં રઘુવંશી લોહાણા સમાજનો સમૂહ મહાપ્રસાદ

વાંકાનેર: શહેરમાં આગામી તા. ૧૨ ને શનિવારે વિજયાદશમી (દશેરા)ના પાવનદિને વાંકાનેર શહેર તથા તાલુકાભરમાં વસતા સમસ્ત રઘુવંશી લોહાણા સમાજ માટે સમુહ મહાપ્રસાદ (નાત જમણ) નું આયોજન વાંકાનેર લોહાણા યુવક મંડળ દ્વારા કરવામાં આવેલ છે… તા. ૧૨ ને શનિવારે વિજયા દશમી…

Content Copying Forbidden !!

error: Content is protected !!