કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

બપોરે 2 વાગ્યે : જિલ્લાના 10 ડેમોની સ્થિતિ જાણો

મચ્છુ 1 ડેમ 4.5 ફૂટે ઓવરફ્લો મચ્છુ 2 ડેમનાં હવે માત્ર 16 દરવાજા જ ખુલ્લા, મચ્છુ 3નાં 15 દરવાજા ખુલ્લા બપોરે 12 થી 2 વાગ્યા વચ્ચે વાંકાનેરમાં અડધો ઇંચ વાંકાનેર: મોરબી જિલ્લામાં બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે…

માટેલ મંદિર દ્વારા 2000 ફૂડ પેકેટ તૈયાર કરાયા

વાંકાનેર તાલુકાના સુપ્રસિદ્ધ માટેલ મંદિર દ્વારા પૂરગ્રસ્તો માટે આજે 2000 જેટલા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. માટેલ ગામે આવેલ ખોડીયારમાના મંદિર દ્વારા આજે કલેકટરની સૂચના અનુસાર 2000 જેટલા ફૂડ પેકેટ તૈયાર કરાયા છે. આ ફૂડ પેકેટ કલેક્ટર તંત્રને પહોંચતા…

વરસાદથી ક્ષતિગ્રસ્ત જિલ્લાના નવ રોડ બંધ થયા

દિઘલીયા ગામથી મુખ્ય રસ્તા સુધીનો રસ્તો બંધ (૧)માળીયા એપ્રોચ રોડ (માળિયા મિ.તાલુકો)કારણ : મચ્છુ ૩ ડેમનું પાણી છોડતા નીચાણવાળા વિસ્તારનો કોઝવે ઓવર ટોપ થવાથી (2) હળવદ-વેગડવાવ-ધણાડ- રણમલપુર રોડ (હળવદ તાલુકો)ધણાદ પાસેના કોઝવેમાં પાણી ઓવર ટોપિંગ થવાથી(3) વેગડવાવ -ઇશનપુર રોડ (હળવદ…

કૃપયા ધ્યાન દીજીએ: વાંકાનેર: ચાર ટ્રેનો રદ કરાઈ

સમગ્ર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદના કારણે રેલવે વ્યવહાર પર પણ અસર થઈ છે. વડોદરા ડિવિઝનના બાજવા રેલવે સ્ટેશન અને આસપાસમાં રેલવે ટ્રેક પર પાણી ભરાયા છે. જેના કારણે અમદાવાદ-મુંબઈ વચ્ચેના રેલવે વ્યવહારને અસર થતા 30 જેટલી ટ્રેનને રદ કરવામાં આવી…

મહાનદીમાં લાઈટના થાભલા ઉપર જોખમ: નમશે તો?

પાજ નિશાળમાં પાણી ઘુસ્યું: કાનપર- મહીકા વચ્ચેનો પુલ ધોવાયો કોઠી, પંચાસીયા અને વાલાસણના સમાચાર * વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયાના જીતુભા ઝાલા જણાવે છે કે ગામ પાસે આવેલી મહા નદીમાં ભરપૂર પાણી આવતા અને આ વહેણમાં લાઈટના થાભલા ઉભા હોઈ તે…

વાંકાનેર તાલુકાના વરસાદ અંગેના નાના-મોટા સમાચાર

મિલકોલોનીમાં રસ્તામાં પાણી ભરાતા 108 ન પહોંચી શકી ઓળ, જુની કલાવડી, કેરાળા, મેસરિયા, દેરાળા અને કાનપરના સમાચાર * વાંકાનેર મિલકોલોનીના રાજભા ઝાલા જણાવે છે કે તેની કોલોનીમાં ઢોસાવાળા મહિલા બીમાર હોઈ 108 બોલાવેલ પણ રસ્તામાં પાણી ભરાઈ ગયેલ હોઈ અને…

કોઠારીયાથી ટંકારા તરફ જતા ઇનોવા ગાડી તણાઇ

મહિકા ગામથી જામનગર સસરાના ઘરે જતા બનેલો બનાવ વાંકાનેર: તાલુકાના કોઠારીયાથી ટંકારા તરફ જવાના ગાડા માર્ગ ઉપર ગઈ કાલે સાંજે ઇનોવા ગાડી લઈને પસાર થઈ રહી હતી ત્યારે તે ગાડી પાણીમાં તણાઇ ગયેલ હતી જો કે, યુવાનની ગાડીમાંથી સમયસર બહાર…

એસએમપી ગૃપ વાંકાનેર બે-ઘર લોકોની વ્હારે

વાંકાનેર શહેર અને આસપાસના ગામડાઓમાં 2 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે અનેક લોકો બે-ઘર બન્યા છે. એસએમપી ગૃપ વાંકાનેરને સમાચાર મળતા જ તેઓ ચંદ્રપુર, ન્યુ માર્કેટીંગ યાર્ડ અને આસપાસના ગામોમાં પહોંચી ગયા અને દરેકને ભોજન કરાવ્યું અને…

મચ્છુ -1 ડેમ એક ફૂટ ઓવરફ્લો થઇ રહ્યો છે

વાંકાનેર : મહાકાય એવો વાંકાનેર તાલુકામાં આવેલ મચ્છુ -1 ડેમમા ઉપરવાસ શ્રીકાર વરસાદને પગલે હાલમાં ડેમમા પાણીની પુષ્કળ આવક થતા મચ્છુ -1 ડેમ એક ફૂટ ઓવરફ્લો થઇ રહ્યો છે, ડેમના હેઠવાસના 24 ગામોને નદીના પટ્ટમાં અવરજવર નહિ કરવા ચેતવણી આપવામાં…

નવાપરામા યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

યુવાને ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજી વિશે ઇન્સ્ટાગ્રામમા અભદ્ર પોસ્ટ કરતા ફરિયાદ વાંકાનેર: શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા અજયભાઈ ગોવિંદભાઇ વીંજવાડિયા (ઉ.વ.30) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ…

Content Copying Forbidden !!

error: Content is protected !!