કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

રસ્તે રઝળતા ઢોર પકડવા કોન્ટ્રાકટર નથી મળતા

ગોકુલનગરમાં રૂપીયા ૧,૮૦,૦૦૦/-ની ચોરી વાંકાનેર: શહેરમાં રસ્તે રઝળતા ઢોર પકડવા માટે નગરપાલિકા દ્વારા ખાનગી કોન્ટ્રાકટ આપવા માટે અગાઉ ત્રણ ત્રણ વખત પ્રયત્ન કરવા છતાં પણ કોઈ કોન્ટ્રાકટર કામ કરવા માટે આગળ ન આવતા અંતે ચોથી વખત જાહેર નિવિદા પ્રસિદ્ધ કરી…

પોલીસને બાતમી આપવાની શંકાએ માર માર્યો

વાંકાનેરના દિવાનપરા વિસ્તારની અંદર રહેતા વેપારીને પોલીસને બાતમી આપે છે તેવી શંકા રાખીને ત્રણ બુટલેગરો દ્વારા લોખંડના પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા વેપારીને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં…

લુણસરના આધેડને બાઈક સ્લીપ થતા ઇજા

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતા કેશવલાલ પરસોતમભાઈ વરમોરા નામના ૬૦ વર્ષના આધેડને વાહન અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તેઓ લુણસર ગામે આવેલ તળાવ પાસેથી તેઓનું બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં…

વાંકાનેર તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્રમાં ભરતી

નોકરી કરવા ઇચ્છુકોએ ૧૧ માર્ચ સુધીમાં અરજી કરવી વાંકાનેર: તાલુકાના મધ્યાહન કેન્દ્રમાં ૧૦ સંચાલક, ૧૩ રસોઈયા તથા ૧૫ મદદનીશની સરકારે નિયત કરેલા માસિક ઉચ્ચક માનદ વેતનથી તદ્દન હંગામી ધોરણે ભરતી કરવાની છે. જે માટે ફરજ બજાવવા ઈચ્છતા ઉમેદવારોએ મધ્યાહન ભોજન…

ચંદ્રપુરમાંથી અસ્થિર મગજના આધેડ 9 દિવસથી ગુમ

વાંકાનેર : વાંકાનેરના ચંદ્રપુર ગામે ભંગારના ડેલા પાસેથી હીરાભાઈ સવાજી મોરી ગત તા.19ના રોજથી ગુમ થયેલ છે. તેઓનો મગજ અસ્થિર છે. જે કોઈ તેનો પતો આપશે તેમને યોગ્ય બદલો પણ આપવામાં આવશે. જો તેઓ ક્યાંય પણ જોવા મળે તો મો.નં.…

ખોજાખાના શેરીમાં જુગાર રમતા ચાર પકડાયા

વાંકાનેર: અહીંની ખોજાખાનાશેરીમાં પોલીસ ખાતાએ રેઇડ કરી જાહેરમાં ચાર ઇસમોને પકડી પડેલ છે. આ બનાવની વિગત મુજબ ખોજાખાના શેરીમાં (૧) સમીરભાઈ ઈસ્માઈલભાઈ શેખ (ઉ.વ.૧૮) રહે.વાંકાનેર સીટી સ્ટેશનરોડ રોકડા રૂ.૨૮૨૦/- (૨) અલીઅસગરભાઈ ઉસ્માનભાઈ શેખ (ઉ.વ.૧૯) રહે.વાંકાનેર સીટી સ્ટેશન શેડ રોકડા રૂ.૨૬૪૦/…

માટેલ નજીક જુના ઝઘડાનો ખાર રાખી બઘડાટી

વાંકાનેર : તાલુકાના માટેલ નજીક સિરામિક ફેકટરી પાસે જુના ઝઘડાનો ખાર રાખી બે શખ્સો બે યુવાનને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ એસકોન સિરામિક પાસે ઉભેલા ફરિયાદી બળદેવભાઈ…

ભાયાતી જાંબુડીયામાં ઝેરી જનાવર કરડી ગયું

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામે એક મજૂરને ઝેરી જનાવર કરડવાનો બનાવ બન્યાનું જાણવા મળેલ છે. ભાયાતી જાંબુડીયામાં વિજયસિંહ કનુભાની વાડીએ મજૂરી કામ દરમિયાન પૂનમભાઈ જીતાભાઈ મેડા આદિવાસી (ઉમર ૩૫) નામના મજૂર યુવાનને કામ દરમિયાન કોઈ ઝેરી જનાવર કરડી જવાથી તેને…

સમાધાન તો ન થયું: લક્ષ્મીપરામાં છરીથી હુમલો

વાંકાનેર: અહીંના લક્ષ્મીપરા વિસ્તારમાં નાની વાતમાં છરીથી હુમલો કરવાનો બનાવ બન્યો છે. પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ ભાટીયા સોસાયટીમાં રહેતા મયુરસિંહ ધર્મેદ્રસિંહ ઝાલાએ ફરિયાદ કરેલ છે કે આજથી ચાર પાંચ દીવસ પહેલા ફરિયાદીના મોટાભાઈ જીતેદ્રસિંહ ધર્મેદ્રસિંહ ઝાલા તથા તેનો મિત્ર…

બિલ્ડિંગનું કાલે પીએમના હસ્તે વર્ચ્યુલ લોકાર્પણ

રેલવે સ્ટેશન વાંકાનેરમાં રૂ.12 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું વાંકાનેર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી તા.26 ફેબ્રુઆરીના રોજ (કાલે) વાંકાનેરના ઐતિહાસિક રેલવે સ્ટેશનના નવીનીકરણ બાદ નવા રંગરૂપ સાથેના બિલ્ડિંગનો વર્ચ્યુઅલ લોકાર્પણ સમારોહ યોજાશે, રેલવે દ્વારા રાજશાહી સમયના વાંકાનેર રેલવે સ્ટેશન પાછળ…

Content Copying Forbidden !!

error: Content is protected !!