કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

ઇફકોની દિલ્હીના જનરલ બોર્ડમાં નિમણૂંક

ચંદ્રપુરના જલાલભાઈતથા વાંકીયાના ગુલમહંમદભાઈની નિમણુંક વાંકાનેર તાલુકા માટે ગૌરવની વાત વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના વતની અને સહકારી આગેવાન જલાલભાઈ શેરસીયા તથા વાંકીયા ગામના અગ્રણી ગુલમહંમદભાઈ બ્લોચની ઇફકો કંપની-દિલ્હીના જનરલ બોર્ડમાં પ્રતિનિધિ તરીકે નિમણૂંક કરવામાં આવી છે, જેથી ગઈ કાલે વાંકાનેર…

કાપડની ખરીદી બાબતે હુમલો કરવાની ફરિયાદ

વાંકાનેર: અહીંના વેપારી ઉપર ધ્રોલમાં કાપડની દુકાન ચલાવતા એક વેપારીએ ખરીદી બાબતે હુમલો કરવાની ફરિયાદ કરી છે. આ બનાવની વિગત એવી છે કે, ધ્રોલમાં રહેતા કાપડની દુકાન ચલાવતા અફઝલભાઈ રજાકભાઈ વિરાણી નામના ૪૨ વર્ષના વેપારીએ પોતાના ઉપર લાકડી વડે હુમલો…

માટેલિયા ધરામાં ડૂબી જતાં આધેડનું મૃત્યુ

વાંકાનેર: તાલુકાના માટેલ ખોડિયાર માતાજીના મંદિર સામે આવેલ માટેલિયા ધરામાં ડૂબી જતા એક આધેડના મૃત્યુનો બનાવ બન્યો છે. જાણવા મળ્યા મુજબ રાજકોટના કુવાડવા રોડ ઉપર હરીદર્શન સોસાયટીમાં રહેતા બીપીનભાઇ કરમશીભાઇ પીપળીયા, ઉ.55 નામના આધેડ ગઈકાલે વાંકાનેર તાલુકાના માટેલ ખોડિયાર માતાજીના…

વાંકાનેર તાલુકાના ચૌદ ગામમાં વિકાસકામોના ટેન્ડર

સિંધાવદર, પંચાસિયા, રાણેકપર, જોધપર, જેતપરડા, સમઢીયાળા, રાતીદેવળી, કેરાળા, વરડુસર, ભીમગુડા, માટેલ, ઢુવા, અને ભેરડા ગામનો સમાવેશ વાંકાનેર તાલુકાના ચૌદ ગામમાં પીએચસી, કમ્પાઉન્ડ વોલ, સમારકામ અને નવીનીકરણ, કોઝવે કમ ચેકડેમ અને કમ્પાઉન્ડ વોલના વિકાસ કામોના ટેન્ડર બહાર પડયા છે, જે નીચે…

વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત રેલી

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર : મતદાન જાગૃતિ અંતર્ગત શ્રી કે કે શાહ માધ્યમિક વિદ્યાલયના વિદ્યાર્થીઓ તથા એલ કે સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા મતદાન જાગૃતિના ચિત્રો, સુત્રો સાથે રેલી યોજવામાં આવી હતી. લોકશાહી પર્વ લોકસભા ચૂંટણી 2024 માટે 67 વાંકાનેરમાં મતદાન…

મૌલાના આઝાદ ફાઉન્ડેશન રદ કરવાનો નિર્ણય રદ કરો

ગુજરાત પ્રદેશ યુથ કમિટીના પ્રમુખ આબીદ ગઢવારાની રજુઆત વાંકાનેર: અહીંના ગુજરાત પ્રદેશ યુથ કમિટીના પ્રમુખ આબીદ ગઢવારાએ પ્રધાનમંત્રીશ્રીને લેખિત રજૂઆત કરી છે કે ભારત સરકાર મૌલાના આઝાદ ફાઉન્ડેશન રદ કરવાનો નિર્ણય તાત્કાલીક રદ કરવો જોઈએ. તેમણે પત્રમાં જણવ્યું છે કે…

ગારીડામાં પીરની દરગાહ ખાતે સમુહલગ્ન સંપન્ન

હિન્દૂ-મુસ્લિમ એકતાના દર્શન વાંકાનેર: તાલુકાના ગારીડા ગામના ટેકરા ઉપર પીર સૈયદ અબ્દુલ્લાશા પીરની દરગાહ ખાતે રામ રહીમ કમીટી દ્વારા બીજા (દ્વિતીય) સમુહલગ્નનું આયોજન કરાયું હતું. આ સમુહ લગ્નમાં નવ મુસ્લિમ તથા બે હિન્દૂ નવદંપતિઓ લગ્ન બંધનથી જોડાયા હતા. તમામ દંપતિઓને…

તીથવા એસ.બી.આઇ દ્વારા મેડીકલ સામગ્રીની ફાળવણી

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – તીથવાની સુવિધામાં વધારો વાંકાનેર: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – તીથવા ખાતે ડીલેવરી ટેબલ નંગ-૧, વોરર્મર મશીન નંગ-૧ તથા હોસ્પીટલ બેડ નંગ – ૪ ની જરુરીયાત હતી, તે સંદર્ભે એસ.બી.આઇ સી.એસ.આર. એકિટવીટી અંતર્ગત તેમના એડમીન ઓફીસ રાજકોટ દ્રારા…

વાંકાનેર પોસ્ટ ઓફિસમાં ફ્રી માં રજીસ્ટ્રેશન

PM સૂર્ય ઘર યોજનાની સબસિડી મેળવો પ્રધાનમંત્રી સાહેબ દ્વારા લોન્ચ કરવામાં આવેલ PM સૂર્ય ઘર યોજનાની સબસિડી માટેનું રજિસ્ટ્રેશન પ્રક્રિયા વાંકાનેર પોસ્ટ ઑફિસમાં શરૂ કરવામાં આવી છે, તો બધાને લાભ લેવા વિનંતી છે… ફ્રી માં રજીસ્ટ્રેશન કરવા માટે લાઈટ બિલ…

ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનું સ્વાગત

કેસરીદેવસિંહ ઝાલા અને મોહનભાઈ કુંડાળિયાએ આવકાર્યા વાંકાનેર: ગઈ કાલે કુવાડવા ત્રિમંદિર ખાતે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પ્રથમ વખત રાજકોટ આવતા તેમનો સ્વાગત સમારોહ કાર્યક્રમ ત્રિમંદિર ખાતે યોજેલ હતો જેમાં રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, લોકસભા સાંસદ મોહનભાઈ કુંડાળિયા તથા ધારાસભ્યો…

Content Copying Forbidden !!

error: Content is protected !!