કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

મોરબી જિલ્લાનું 75.43% ટકા પરિણામ

પીપળીયા રાજનું સૌથી ઊંચું- ચંદ્રપુર કેન્દ્રનું સૌથી નીચું પરિણામ આવ્યું વાંકાનેર તાલુકાના કેન્દ્ર મુજબ પરિણામ જોઈએ તો વાંકાનેર કેન્દ્રનું 72.28 ટકા, સિંધાવદર કેન્દ્રનું 78.28 ટકા, ચંદ્રપુર કેન્દ્રનું 67.03 ટકા, અને સૌથી ઉંચુ પીપળીયા રાજ કેન્દ્રનું 83.60 ટકા પરિણામ જાહેર થયું…

બાઈક દીવાલ સાથે અથડાતા યુવાનનું મૃત્યુ

વાંકાનેર જીઆઇડીસી રોડ ઉપર બનેલો બનાવ વાંકાનેર : વાંકાનેર જીઆઇડીસી રોડ ઉપર સીબીઝેડ મોટર સાયકલ લઈને જઈ રહેલા એક યુવાનનું બાઈક અકસ્માતમાં મોત નિપજ્યું છે. જાણવા મળ્યા મુજબ પ્રફુલ ઉર્ફે લાલો વિરજીભાઈ સાથળીયાનું બાઈક દીવાલ સાથે અથડાતા ગંભીર ઇજાઓ પહોચતા…

સિરામિક ફેકટરીમાં પડી જતા પરિણીતાનું મૃત્યુ

સરતાનપર નજીક બનેલો બનાવ વાંકાનેર : વાંકાનેર તાલૂકા નાસરતાનપર રોડ ઉપર આવેલી ઓઆરબી સિરામિક ફેકટરીમાં કામ કરતા મહિલા મજૂરનું પડી જતા મોત નિપજ્યું છે. જાણવા મળ્યા મુજબ મૂળ લીમડી તાલુકાના દેવપરા ગામના સોનાબેન ભગીરથભાઈ સોલંકી નામના પરિણીતા ઉંચાઈ ઉપરથી પડી…

પોલીસ કર્મીઓની બદલી કરતા એસપી

મોરબી જિલ્લામાં એકસાથે કુલ 60 માં વાંકાનેરના કર્મચારીઓનો પણ સમાવેશ મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડાએ આજે જિલ્લામાં વિવિધ જગ્યાએ ફરજ બજાવતા 60 જેટલા પોલીસકર્મીઓની આંતરિક બદલીનો ઘાણવો ઉતાર્યો છે. મોરબી જિલ્લામાં ફરજ બજાવતા 60 પોલીસ કર્મીઓના બદલીના ઓર્ડર જિલ્લા…

ભોજપરામાં આગથી અંદાજે 7 લાખનું નુકશાન

પીજીવીસીએલના જંપરના સ્પાર્કના કારણે આગ લાગી: ગ્રામજનો વાંકાનેર: ગઈ કાલે બપોરના સમયે વાંકાનેર તાલુકાના મોટા ભોજપરા ગામે ગામથી આથમણી બાજુ આવેલ સુપ્રીમ રીફ્રેક્ટરીઝ પાસે આવેલ નીરણના વાડામાં આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડ વિભાગને દોડાદોડી થઈ પડી હતી. તલાટી મંત્રી, મામલતદાર,…

વાંકાનેરમાં તરઘડીના યુવકનું મોત

દીકરીના ઘરે બીમારી સબબ આવેલા બે-ભાન હાલતમાં જ અવસાન રાજકોટ: પડધરીના તરઘડીમાં રહેતા મુન્નાભાઈ ધીરુભાઈ પરમાર (ઉ.વ.40) લાંબા સમયથી ટીબીની બિમારીથી પીડીત હતાં અને સંતાનમાં તેને બે પુત્રી હોય અને સારવાર કરવાવાળુ કોઈ ન હોવાથી વાંકાનેર રહેતી તેની પુત્રી દસ…

માટેલના મજૂરને શેઠે માર માર્યો

મોરબી વાંકાનેર હાઇવે ઉપર માટેલ નજીક આવેલ લિવિંન્ઝા સિરામિક પાસે રહેતા મહેશભાઈ મલાભાઇ રાઠોડ નામના 25 વર્ષના યુવાનને મારામારીમાં ઈજા થતાં તેને પણ સારવાર માટે સિવિલે ખસેડાયો હતો. તેણે હોસ્પિટલ ખાતે જણાવ્યા પ્રમાણે રંગપર ગામ પાસે આવેલ ઇમ્પીરીયો સિરામિકના શેઠ…

ધો.10માં વાંકાનેરનો વિધાર્થી આવ્યો બોર્ડ ફર્સ્ટ

જ્ઞાનગંગા સ્કૂલના વિધાર્થી પટેલ મિત સમગ્ર બોર્ડમાં પ્રથમ નંબર મેળવ્યો. વાંકાનેર: આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલ ધો.10ના પરિણામમાં 99.99 PR સાથે જ્ઞાનગંગા સ્કુલનો વિદ્યાર્થી પટેલ મીત શૈલેષભાઈ સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ ક્રમે આવેલ છે.…

કલાજી લુણસરિયો: ઝાલા કૂળનો વીર યોદ્ધો-2

કલાજી લુણસરિયો: ઝાલા કૂળનો વીર યોદ્ધો-2

ફરી મળીએ તો હરિની મહેર, નીકર છેલ્લા રામરામ છે વીસ-વીસ વરસના કેટલાક જુવાનો ઘાયલ થઈને પડયા હતા.પડખે લોહીના પાટોડા ભર્યા હતા કલાજીની ઘરવાળિયું મારી બેન્યું છે. આજ કલાજી ગામતરે હોય ને જો એના ઓરડા ચૂંથાય, તો તે પહેલા મીરાંને માથે…

મિલપ્લોટનું મકાન પાડી નાખી દબાણ દૂર કરાયું

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં મકાન સરકારી જમીન પર બનાવાયું હોવાનું ખુલ્યું પાણીના નિકાલ કે વહેમ ને આડખીલી રૂપ ખડકાયેલા દબાણો દુર કરવામાં આવશે શહેરના મિલ પ્લોટમા એક પરિવાર દ્વારા સરકારી જમીનમાં રહેણાંક હેતુ માટે મકાન બનાવવામાં આવેલ જે અંગે આં પ્રશ્ન…

Content Copying Forbidden !!

error: Content is protected !!