કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

લાભાર્થીઓનો ગૃહપ્રવેશ કાર્યક્રમ યોજાયો

લાભાર્થીઓને સર્ટીફીકેટ વિતરણ પણ કરાયા વાંકાનેર શહેર ખાતે વાંકાનેર નગરપાલિકા દ્વારા અમૃત આવાસોત્‍સવ અંતર્ગત લાભાર્થીઓનો ગૃહ પ્રવેશ તથા સર્ટીફીકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્‍યો હતો. તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ તથા પ્રધાનમંત્રીનો લાઇવ…

મોમીનોની સવા મણ જનોઈની વાત ખોટી

વાંકાનેર વિસ્તારના મોમિનોએ સવા મણ જનોઈની બાબતે દીધાદીધ અને વાહિયાત વાતોના બોલવાથી દૂર રહેવું જોઈએ વાંકાનેર વિસ્તારમાં વસતા મોમીનોના સભ્યોના મોઢે વારંવાર સાંભળવા મળતી વાતમાં ઈસ્લામ કબૂલ કર્યા બાદ ઉતારેલી સવા મણ જનોઇની અતિશયોકિત લાગે છે, બોલવા સાંભળવામાં સવા મણ…

અરણીટીંબાના બે બાઇક સવારનો અકસ્માત

કેનાલ નજીક બાઇક આડું રોજડુ ઉતરતા ગંભીર અકસ્માત સર્જાયો વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના વતની બે યુવાનો બાઇક લઇને અરણીટીંબા ગામથી વાંકાનેર શહેર તરફ આવી રહ્યા હતા ત્યારે કેનાલ નજીક પહોંચતા રોડ પર તેમના બાઇક આડું રોજડુ ઉતરતા ગંભીર અકસ્માત સર્જાયો…

પ્રજ્ઞેશભાઈ પટેલના સુપુત્રના શુભ લગ્ન સંપન્ન

વાંકાનેરના જાણીતા ઉદ્યોગપતિ જસદણ સિરામિક ગ્રુપના શ્રી બેચરબાપાના પૌત્ર અને વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને વાંકાનેરના ભામાશા પ્રજ્ઞેશભાઈ પટેલના પુત્ર ચી. હર્ષના શુભ લગ્ન ચિ. દેવાંશી સાથે સંપન્ન થયા છે. જસદણ સિરામિકના વિશાળ ગ્રાઉન્ડમા “ભોજનસભારંભ’ સંગીત સંધ્યા સાથે રાત્રીના…

ઘીયાવડનો શખ્સ ચાલતા વ્હાલતા ઢળી પડયો

વાંકાનેરઃ છેલ્લા થોડા સમયગાળામાં અચાનક બેભાન થઈ મૃત્યુ થવાના કિસ્સા વધ્યા છે ત્યારે વાંકાનેરમાં ઘીયાવડ ગામના વૃદ્ધનું આચનક બેભાન થઈ જતા મૃત્યુ થયું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. વાંકાનેર શહેરમાં હાજી અલી ચેમ્બર પાસે ચાલીને જઈ રહેલા ઘીયાવડ ગામના બદરે…

બે અકસ્માતમાં ત્રણના અપમૃત્યુ

ભલગામની મહિલા અને મોરબી ગ્રામ્યના બે યુવાનોના કમકમાટીભર્યા મોત વઘાસીયા ટોલનાકા નજીક રોંગ સાઈડમાં આવતા કન્ટેનરે બાઈકને ઠોકર મારતા ડબલસવારી બાઈકમાં જતા યુવાન ભોગ બન્યા વાંકાનેર તાલુકાના ભલગામ ખાતે રહેતા માલાભાઈ મંગાભાઈ ડેંગડા (ઉ. ૨૬) એ નંબર પ્લેટ વગરના બાઇક…

ઇજાગ્રસ્ત યુવાનનું મોત: ખૂનની આશંકા

અજાણ્યા યુવકના વાલી વારસની શોધખોળ વાંકાનેર પાસે લુણસરિયા રોડ પર એક અજાણ્યા યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં વાંકાનેર બાદ અત્રે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ તેનું મોત નિપજ્યું હતું. શરીર પર ઇજાના નિશાન હોવાના કારણે હત્યાની આશંકા સેવાતા પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ…

વાંકાનેર તાલુકામાં અલગ અલગ બે અકસ્માત

ભલગામ નજીક વર્ષાબેન અને ભેરડા ગામે શામજીભાઈનું મૃત્યુ નિપજ્યું વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ભલગામ નજીક બાઈક પાછળ બાઈક અથડાતા બાઇકની પાછળ બેઠેલા વર્ષાબેન ડેંગડા નામના મહિલાને ઇજા પહોચતા સારવારમાં ખસેડાયા હતા. બાદમાં સારવાર દરમિયાન તબિયત લથડતા તેમનું મૃત્યુ નિપજતા વાંકાનેર…

વીડીજાંબુડિયા જુગારિયા અને અમરસર દારૂ પકડાયો

જુગાર રમતા ચાર પકડાયા, એક ભાગ્યો: અમરસર ધારે દારૂ વેચાતો હતો વાંકાનેર : વાંકાનેર તાલુકાના વીડી જાંબુડિયા ગામે પોલીસે બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા પ્રવિણ પાંચાભાઈ કાંજીયા, અર્જુન ભાવેશભાઈ કાંજીયા, સતીશ હર્ષદભાઈ વૈષ્ણવ અને કિશન જેમાભાઈ દેકાવાડિયાને…

ચંદ્રપુરમા વીજ શોક લાગતા સગીરાનું મૃત્યુ

મરનારના પિતા મજૂરીકામ કરે છે વાંકાનેર : વાંકાનેરના ચંદ્રપુરમાં અસ્માબેન દાઉદભાઈ મોડ ઉ.17 નામના સગીરાને પોતાના ઘેર વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. દાઉદભાઈ મજૂરીકામ કામ કરે…

Content Copying Forbidden !!

error: Content is protected !!