સમસ્ત ચારણીયા સમાજના સમુહલગ્નનું આયોજન
દીકરીઓને કરિયાવરમાં 80થી વધુ વસ્તુઓ અપાશે: આગેવાનો હાજર રહેશે જાલીડાના પાટીયા પાસે આઇધામ અને ચારણીયા સમાજ સમુહ લગ્ન સમીતી દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં 11 નવદંપતીઓ સપ્તપદીના ફેરા ફરશે વ્યસનો અને કુરીવાજોને તિલાંજલી આપવાનો સામુહીક સંકલ્પ લેશે : શિક્ષણ, સંગઠન અને…