વાંકાનેરમાં પરશુરામ ધામનું ભવ્ય નિર્માણ
ભુદેવોને ઉમટી પડવા હાકલ તા. 29 થી 31 ઉજવાશે પ્રતિષ્ઠા મહોત્સવ વાંકાનેરમાં બ્રહ્મસમાજ સોસાયટી પરશુરામ ધામ ખાતે ભજન, ભોજન સહિત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર જગતના આરાધ્ય દેવ અને બ્રાહ્મણોના ઇષ્ટદેવ એવા ભગવાન પરશુરામજીના ભવ્ય અને દિવ્ય નવનિર્મિત…





