કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

વાંકાનેરની પેટા તિજોરી કચેરી બંધ કરવા નિર્ણય

નિરાધાર વૃદ્ધ સહાય હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય

રાજય સરકારના નાણા વિભાગનો નિર્ણય કર્મચારીઓને અન્ય કચેરીઓના હવાલે કરાશે કલેકટર સહિતની કચેરીઓને પરિપત્ર પાઠવાયા રાજય સરકારના નાણા વિભાગ દ્વારા મોરબી જીલ્લાની વાંકાનેર સહિત રાજયની 10 પેટા તિજોરી કચેરીઓને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ તમામ તિજોરી કચેરીઓના કર્મચારીઓના સ્ટાફને…

લેબર કવાર્ટરમાં યુવક-યુવતીનો સજોડે આપઘાત

સમયસર રસોઈ બનાવી ન હોવાથી યુવાનનો આપઘાત

10 દિવસ પહેલા જ લાકડધાર નજીકના કારખાનામાં કામે આવ્યા હતાં યુવતીની લાશ ઉતારી બાદમાં યુવાન પણ લટકી ગયો વાંકાનેર: તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ કારખાનાની લેબર કોલોનીમાં રહેતા યુવક અને યુવતીએ એક જ રૂમની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે…

17 લાડવા આરોગી 80 વર્ષના સ્પર્ધક પ્રથમ

ગણેશ મહોત્સવમાં યોજાયેલ મોદક સ્પર્ધા પ્રથમ ક્રમે વરડુસરના, બીજા ગુંદાખડાના અને ત્રીજા ક્રમે ખાનપર ગામના વાંકાનેર: અહીં ગણેશ ઉત્સવ સમિતિ આયોજીત ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સંચાલીત ‘માર્કેટ ચોક કા રાજા’ના પંડાલ ખાતે શહેર તથા તાલુકાની જનતા માટે લાડુ આરોગવાની સ્પર્ધાનું આયોજન…

સ્ટાર સપ્લાયર્સ (વાંકાનેર) તરફથી ઈદ-એ-મિલાદુન્નબીની મુબારકબાદી

સ્ટાર સપ્લાયર્સ (વાંકાનેર) સિકંદર બ્લોચ અને ગરીબનવાઝ પેટ્રોલિયમ (જોધપર) જાકીર બ્લોચ તથા ગફૂરભાઇ રાઠોડ મુસ્લિમ બિરાદરોને ઈદ-એ-મિલાદુન્નબીની મુબારકબાદી પાઠવે છે

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ તરફથી ઈદ-એ-મિલાદુન્નબીની મુબારકબાદી

શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (વાંકાનેર) મુસ્લિમ બિરાદરોને ઈદ-એ-મિલાદુન્નબીની મુબારકબાદી પાઠવે છે

વાલાસણ સહકારી મંડળી તરફથી ઈદ-એ-મિલાદુન્નબીની મુબારકબાદી

વાલાસણ સેવા સહકારી મંડળી લિ. (તા: વાંકાનેર) મુસ્લિમ બિરાદરોને ઈદ-એ-મિલાદુન્નબીની મુબારકબાદી પાઠવે છે

ગેલેક્સી પેટ્રોલિયમ (મહીકા) તરફથી ઈદ-એ-મિલાદુન્નબીની મુબારકબાદી

ગેલેક્સી પેટ્રોલિયમ (મહીકા) ગુલામકાસિમ બાદી અને ઈદ્રીસ બાદી સૌ મુસ્લિમ બિરાદરોને ઈદ-એ-મિલાદુન્નબીની મુબારકબાદી પાઠવે છે

પાસલિયા હોસ્પિટલ (ચંદ્રપુર) તરફથી ઈદ-એ-મિલાદુન્નબીની મુબારકબાદી

પાસલિયા હોસ્પિટલ (ચંદ્રપુર) તરફથી ઈદ-એ-મિલાદુન્નબીની મુબારકબાદી

પાસલિયા હોસ્પિટલ ડો. એસ. એચ. પાસલિયા સૌ મુસ્લિમ બિરાદરોને ઈદ-એ-મિલાદુન્નબીની મુબારકબાદી પાઠવે છે

પયગંબર મુહમ્મદ અલૈહિસ્સલામનો જન્મ દિવસ

હજયાત્રીઓ માટે આગામી શુક્રવારે વેક્સીનેશન કેમ્પ

તમામ માનવ માટે ખુશહાલીનો દિવસ છે લિ. મૌલાના ઝૈનુલ આબેદીન મિસબાહી, તિથવા. દારૂલ ઉલુમ ગૌષે સમદાની પીપળીયા રાજ પયગંબર મુહમ્મદ અલૈહિસ્સલામ વિશ્વના એવા મહાન વ્યક્તિ છે કે આપે 23 વર્ષના ટૂંકા સમય ગાળામાં વિશ્વના ભ્રષ્ટ રાષ્ટ્રોને સાચા માર્ગ પર લાવ્યા…

સરધારકાના પરાસરા “જબરા” કેમ કહેવાયા?

નિરાધાર વૃદ્ધ સહાય હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય

દરબાર બોલ્યાઃ ‘આપણા સીંધાવદર ગામની આબરૂનો સવાલ છે’ રાજા અમરસિંહ બાપુ ખેડુને આમ ગોઠવાયેલા અને અમીબાપુના હાથમાં પકડેલું નાળિયેર જોઈને રોકાયા જલાલદાદા દલડી રહેવા ગયા અને બાકીના ત્રણેય દાદા સરધારકા રહેવા ગયા. અમીદાદાના એક દીકરા પાછળથી પાંચદ્વારકા રહેવા ગયા ઇ.સ. ૧૭૮૧માં (આજથી…

Content Copying Forbidden !!

error: Content is protected !!