વાંકાનેરની પેટા તિજોરી કચેરી બંધ કરવા નિર્ણય

રાજય સરકારના નાણા વિભાગનો નિર્ણય કર્મચારીઓને અન્ય કચેરીઓના હવાલે કરાશે કલેકટર સહિતની કચેરીઓને પરિપત્ર પાઠવાયા રાજય સરકારના નાણા વિભાગ દ્વારા મોરબી જીલ્લાની વાંકાનેર સહિત રાજયની 10 પેટા તિજોરી કચેરીઓને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ તમામ તિજોરી કચેરીઓના કર્મચારીઓના સ્ટાફને…


