કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

જીતુભાઈ સોમાણીની લીડ ઘટી: 1615 મતોથી આગળ

૬૭-વાંકાનેર બેઠક પર હાલ મતગણતરી ચાલી રહી છે, જેમાં વાંકાનેર બેઠક પર દસમા રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર મહંમદજાવીદ પીરઝાદાને 39,487 ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણીને 41,102, આપને 17,086 મતો મળ્યા છે. જેમાં હાલ પ્રથમ રાઉન્ડના અંતે ૬૭-વાંકાનેર વિધાનસભા બેઠક પર ભાજપના…

8 રાઉન્ડના અંતે ભાજપના જીતુ સોમાણી 1,0062 મતથી આગળ ચાલી રહ્યા છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે સમગ્ર રાજ્યમાં મતગણતરી ચાલી રહી છે, જેમાં મોરબી જિલ્લાની ૬૫- મોરબી, ૬૬-ટંકારા અને ૬૭-વાંકાનેર બેઠક પર હાલ મતગણતરી ચાલી રહી છે, જેમાં વાંકાનેર બેઠક પર પ્રથમ રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર મહંમદજાવીદ પીરઝાદાને 26,310 ભાજપના ઉમેદવાર…

વાંકાનેરમાં બે જગ્યાએથી દેશી દારૂ સાથે ઝડપાયા

વાંકાનેરમાં આરોપી સાયરા ઉમેદભાઇ મહમદભાઇ રાજા લીંબાળાધાર પાસે ગેલેક્ષી સ્કુલ પાસે પોતાના કબ્જામાં દેશી દારૂ લીટર-૦૫ કિં.રૂ.૧૦૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવી હતી. વાંકાનેરમાં આરોપી હીંમત ઉર્ફે હીતેષભાઇ લખમણભાઇ ગોગીયા અને આરોપી મહાવીરસિંહ હેમંતસિંહ ઝાલા સેન્સો ચોકડી પાસે…

મોરબીમાં પોલિટેકનિક કોલેજ ખાતે મત ગણતરી શરૂ

        વાંકાનેર: ગઈ કાલ કરતા આજે થોડી વધારે ઠંડી પડવાની છે. આજે  ઉષ્ણતામાન વધુમાં વધુ 32 અને ઓછામાં ઓછું 14 ડિગ્રી રહેશે, પણ રાજકીય હવામાન ટોચ પર રહેવાનું છે. ધારાસભા પરિણામ જાણવાની લોકોમાં ઘણી ઉત્કંઠા રહેશે, શું પરિણામ આવશે તેને…

વાંકાનેર- કુવાડવા વિસ્તારનો ધારાસભ્ય કોણ બનશે?

છેલ્લા રાઉંડની મત ગણતરી બાકી હશે, ત્યાં સુધી પણ બન્ને પક્ષોના શ્વાસ અધ્ધર રહેશે           ગઈ ચૂંટણીમાં આખા વાંકાનેર કુવાડવા ધારાસભા મતવિસ્તારમાં 2,44,608 મત હતા. જેમાંથી વાંકાનેર તાલુકાના કુલ મત 1,24,979  મતદાનમાંથી  1,00679  (79.8 ટકા) મતદાન થયું હતું. વાંકાનેર શહેરના…

માટેલ રોડ ઉપર કન્વેનર બેલ્ટમાં આવી જતા મજુરનું મોત

        વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ સીરામીક ફેકટરીમાં કન્વેનર બેલ્ટમાં આવી જતા શ્રમિક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. આ  બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ આઈકા સીરામીક ફેકટરીમાં કામ કરતા મનીષભાઈ કાલિયાભાઈ ગરવાન (ઉ.21) નામના યુવાનનું…

મોરબી જિલ્લાના ટંકારા ગામે ઉગમણા દરવાજા ઉપર નો નવો બનાવેલ સુશોભિત ગેટ ઓચિંતા ધરાશાયી

મોરબી જિલ્લાના ટંકારા ગામે ઉગમણા દરવાજા ઉપર નો નવો બનાવેલ સુશોભિત ગેટ ઓચિંતા ધરાશાયી થયાના સમાચાર મળી રહ્યા છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

હવે વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ઘરબેઠા પણ ફરિયાદ નોંધાવી શકો છો

ઓન-લાઇન અરજી કર્યા બાદ માત્ર અરજી રૂબરૂ લેવા માટે બેથી ત્રણ દિવસ પછી આવવાનું રહેશે         અત્યારે ડિજિટલ યુગ છે ત્યારે ફરિયાદ કરવા માટે પણ ગુજરાત સરકારે સગવડતા આપેલ છે. પોલીસ ખાતાના ધક્કા ખાવાથી લોકો બચી શકે છે. પોલીસ રિપોર્ટ…

પ્રેમલગ્ન બાબતે એટ્રોસીટી /મારામારીના કેસમાં નિર્દોષ છુટકારો

કેરાળા ગામે રહેતા રમેશ નામના યુવાને પ્રેમલગ્ન કરેલ હતા વાંકાનેર તાલુકાનાં કેરાળા ગામે રહેતા રમેશ નામના યુવાને પ્રેમલગ્ન કરેલ હતા જેનો ખાર રાખીને યુવતીના ભાઈઓએ યુવાનના પિતાને માર મારીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાં હતા જેથી એટ્રોસીટી અને મારામારીની ફરિયાદ નોંધાઈ…

Content Copying Forbidden !!

error: Content is protected !!