કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category કૃષિવિષયક

વાંકાનેરમાં ચાલીસ ઇંચથી વધુ વરસાદ પડી ગયો

ટંકારા તાલુકામાં 50.76 ઇંચ વરસાદ વાંકાનેર: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી અને આગામી નવરાત્રીમાં પણ વરસાદ પડે તેવી શક્યતાઓ છે. આજે હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મેઘરાજાએ આ વખતે પહેલા રાઉન્ડમાં જ મોટાભાગના…

સીસીઆઇ દ્વારા પહેલીથી ટેકાના ભાવે કપાસની ખરીદી

વર્ષ 2024-25 માટે રૂા.7521 પ્રતિ ક્વિન્ટલનો ભાવ જાહેર કોટન કોર્પોરેશન ઓફ્ ઈન્ડિયા (CCI) દેશમાં કપાસ માટે લઘુત્તમ ટેકાના ભાવથી ખરીદીની કામગીરી કરવા માટે કેન્દ્રીય નોડલ એજન્સી છે. ઓકટોબર મહિનાથી કપાસની નવી સિઝન શરૂ થશે તેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન 1 ઓકટોબરથી…

ખેતીવાડીની સહાય માટે આઇ ખેડુત પોર્ટલ ખુલ્લું

વાંકાનેર: ખેડૂતોએ ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો જેવા કે ખેત ઓજાર,એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાક મુલ્ય વૃધ્ધિ, ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત, પંપ સેટ્સ, સોલાર પાવર યુનિટ/કીટ, વોટર કેરીંગ પાઇપલાઈન અને રાઈડ ઓન સેલ્ફ…

3 વર્ષની ટોચના કપાસના ભાવ હજુ કેટલા ઉપર જશે?

રાજકોટ : ગુજરાતમાં વાવેતરમાં ઘટાડા અને ગયા મહિને પડેલા અતિ ભારે વરસાદના કારણે કપાસની ઊપજ ઓછી થવાની આશંકા છે, પરિણામે રાજ્યમાં કપાસના બજાર ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ખેડૂતોને આગામી સમયમાં તેમના પાક પર સારા વળતરની આશા છે. ગુજરાતની કૃષિ…

હવેથી 1951થી ખેડૂત ખાતેદારની ખરાઈ નહિ થાય

બિનખેતીમાં પણ હેરાનગતિ બંધ થશે જમીનના વેચાણની નોંધ દાખલ અને પ્રમાણિત કરવી સરળ બનશે વાંકાનેર: રાજ્ય સરકારે ખેતીની જમીનના વેચાણની નોંધ દાખલ કરવા અને પ્રમાણિત કરવાની કાર્યવાહી વધુ સરળ બને તે માટે મહત્વનો નિર્ણય લીધો છે. જેના થકી જમીનના વેચાણના…

VCE દ્વારા એગ્રી સ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીનો બહિષ્કાર

DDO કામગીરી કરવા દબાણ આપતા હોવાનો આરોપ વાંકાનેર: મોરબી જિલ્લામાં ગુજરાત સરકાર દ્વારા એગ્રી સ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી જિલ્લાના ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક (ઓપરેટર) મંડળ એટલે કે VCE દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અને…

ગુજરાતમાં પાક નુકસાનીનો સર્વે ફરીથી શરૂ

હવે જમીન, વીજળી, રોડ સહિતનો કરાશે સર્વે ગાંધીનગર: ગુજરાતમાં વરસાદે તબાઈ મચાવી છે. જેના પગલે ખેતી પાકનો સોથ વળી ગયો છે. ત્યારે પાક નુકસાનીનો સર્વે ફરી શરૂ કરાયો છે. પહેલા તબક્કામાં ખેતીના નુકસાન બાદ હવે ફરી સર્વેનો આદેશ અપાયો છે.…

રાજાવડલાના તળાવની પાકી પાળ કોઈ તોડી ગયું !

વાંકાનેર: તાલુકાના રાજાવડલા ગામની સીમમાં આવેલ વર્ષો જુના ગોદીવીડી તળાવ વરસાદના કારણે સંપૂર્ણ ભરાઇ ગયુ છે, ત્યારે કોઇ હરામખોરો દ્વારા સરકારી સંપત્તિને નુકસાન કરતા આ તળાવની પાળને જેસીબી મશીનથી તોડી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બાબતે રાજાવડલા…

ગુજરાતમાં એક સાથે ચાર-ચાર સિસ્ટમ સક્રિય

આગામી દિવસોની હવામાન વિભાગની આગાહી ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં આફતનો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે વરસાદનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે. ગુજરાતમાં અતિભારેથી મધ્યમ વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં મેઘરાજા વિરામ લેવાનું નામ…

ગારીડા તળાવનો પાઇપ રીપેર તો થયો પણ…

સ્થાયી ઉકેલ માટે પાઇપ બદલવાની જરૂર પાલનપુરથી ટીમ આવી હતી વાંકાનેરના ગારીડામાં આવેલા તળાવમાં લગાવવામાં આવેલા વાલ્વનો સિમેન્ટ પાઇપ તૂટી જતાં આસપાસના ખેતરો ફરી તરબતર થઇ જવાની ભીતિ હતી અને પાલનપુરથી ટીમને દોડાવવામાં આવી હતી અને આ રીપેરિંગ કામચલાઉ કરી…

Content Copying Forbidden !!

error: Content is protected !!