કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ગુજરાત

પંચાયત કર્મીઓએ સરકાર સામે લડવા બાંયો ચડાવી

પગાર વિસંગતતાને દૂર કરવા માંગણીઓ ઉઠી ગાંધીનગર: રાજ્ય સરકાર અને પંચાયત વિભાગના કર્મચારીઓ માટે અપાતા પગારમાં મોટી વિસંગતતા જે લાંબા સમયથી ચર્ચામાં છે, તે હવે વધુ ઉગ્ર બની છે. પંચાયત વિભાગના કર્મચારીઓ, ખાસ કરીને વર્ગ 3ના કર્મચારીઓ, કે જેમને પગારમાં…

સણોસરામાં ઐતિહાસિક દરબારગઢનું રીનોવેશન શરૂ

ઐતિહાસિક જુના દરબારગઢ સાથે કસ્તુરબા સહિતના મહાનુભાવોના સંસ્મરણો વણાયેલા છે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના પ્રયાસોથી સણોસરામાં ઐતિહાસિક દરબારગઢનું રૂા. 2.77 કરોડના ખર્ચે રીનોવેશન આજથી શરૂ થવા પામેલ છે. આ કામગીરીનું ખાતમુહૂર્ત આજે કલેકટર પ્રભવ જોશીની ઉપસ્થિતિમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ…

ગુજરાતમાં કાળો જાદુ અને અઘોરી વિદ્યા સામે લવાશે કાયદો

અઘોરી, ભુવાઓ તથા ઠગબાજો પર લાગશે લગામ ગુજરાતમાં હાલમાં કાળા જાદુ અને તે સંબંધિત ધૃણાસ્પદ ગતિવિધિઓને રોકવા માટેનો કોઈ કાયદો નથી આને પરિણામે ઘણી વાર મહિલાઓ અને બાળકોની બલીની ઘટનાઓ બનતી હોય છે. આવા કાયદાના અભાવનો ભોગ મહિલાઓ અને બાળકોને…

કલકતા, કોલ્હાપુર, પટનાની ટ્રેનો રાજકોટ સુધી લંબાશે

6નાં બદલે 4 ટ્રેનો લંબાશે: સાંસદો વાંકાનેર સ્ટોપ આપવા ધ્યાન આપે ! રાજકોટ: એકાદ-દોઢ વર્ષ પહેલા તત્કાલીન રેલ્વે મંત્રીએ અમદાવાદથી છ ટ્રેનો રાજકોટ સુધી લંબાવવાની જાહેરાત કર્યા બાદ સૌરાષ્ટ્રની જનતા કાગડોળે આ છ ટ્રેન રાજકોટ સુધી લંબાઈ તેની રાહ જોતી…

જમીનના હક્કપત્રકની નોંધ દાખલ કરવામાં પરેશાની

ગામ નમુના નંબર 6ની ઉતરોતર અને કનેકટેડ તેમજ પ્રોપર ચેનલ સાથે જોડવાનો નિર્ણય લેવાતા ખેડૂતોને વધી મુશ્કેલી જમીનના હક્કપત્રકની નોંધ દાખલ કરવા માટે મહેસુલ વિભાગે લીધેલા નિર્ણયથી ધરતીપુત્રોને ભારે પરેશાની વેઠવી પડે છે, ગુજરાત રાજ્યના ખેડૂત ખાતેદારો તેઓની જમીનની હકકપત્રકમાં…

આવતા મહિનામાં 6 થી 9 તારીખે તરણેતરનો લોકમેળો

સુરેન્‍દ્રનગર જિલ્‍લામાં થાનગઢ તાલુકાના તરણેતર ગામે દર વર્ષે યોજાતા વિશ્વપ્રસિધ્‍ધ ભાતીગળ મેળાનું આ વર્ષે 6 સપ્ટેમ્બર થી 9 સપ્‍ટેમ્‍બર દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાના સુચારૂ આયોજન સંદર્ભે કલેકટર કચેરી, સભાખંડ ખાતે કલેકટર કે.સી.સંપટના અધ્‍યક્ષસ્‍થાને એક બેઠક યોજાઈ હતી.આ…

ટ્યુબવેલ/ બોર રીચાર્જ માટે ૯૦ ટકા ખર્ચ સરકાર આપશે

ગાંધીનગર: રાજ્યમાં અંદાજે ૧૦,૦૦૦ જેટલા બંધ ખાનગી ટ્યુબવેલ/ બોરને વરસાદી પાણીથી રીચાર્જ કરાશે. ટ્યુબવેલ/ બોર રીચાર્જ માટે ૯૦ ટકા ખર્ચ સરકાર આપશે જયારે ૧૦ ટકા લોક સહયોગ મેળવાશે. ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવવાથી વીજ વપરાશ ઘટવાની સાથે ખેડૂતોની આવકમાં વધારો…

વાંકાનેર: ધ્યાનમાં રાખવા જેવા ટ્રેનના સમાચાર

ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ અને વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસને અસર વાંકાનેર આવતી-જતી ગાંધીધામ કામાખ્યા ટ્રેનના કેટલાક કોચમાં આગ લાગી હતી અમદાવાદ: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર અમદાવાદ-વિરમગામ સેક્શનમાં DFCCILના સાણંદ સ્ટેશનથી સાણંદ સ્ટેશનની કનેક્ટિવિટી સંબંધિત બિન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી દોડતી અથવા…

ચાંદીપુરા વાયરસ કઈ રીતે ફેલાય? બચવા શું કરવું?

મોરબી જિલ્લામાં બે શંકાસ્પદ કેસ: એક કેસ ટંકારા તાલુકામાં બાળકોને સાચવજો: મૃત્યુ દર 50 થી 70% ટકા સુધી છે ફ્લેબોટોમાઈન માખી (માટીની માખી) થી આ ગંભીર બીમારી ફેલાઈ રહી છે ખૂબ જ જલ્દી બાળક કોમામાં જાય છે. મગજમાં સોજો આવે…

ગુજરાતમાં પગપેસારો કરનાર ચેપી રોગ ચાંદીપુરા

બાળકો માટે ખતરનાક અમદાવાદ: ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. આજે આ વાયરસને કારણે ત્રણ વર્ષના બાળકનું મોત થયું છે. જ્યારે રાજ્યમાં કુલ 12 શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના કેસ નોંધાયા છે. અત્યાર સુધી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી કુલ છ…

Content Copying Forbidden !!

error: Content is protected !!