કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ગુજરાત

ગુજરાતમાંથી 14 હજારથી વધુ હાજી બનશે

રવાનગી થઈ ગઈ શરુ વધુ સંખ્યાને કારણે એક ફ્લાઈટમાં લગભગ 400 થી 450 મુસાફરો રવાના થશે ગુજરાતના હજયાત્રીઓની હજની પવિત્ર યાત્રા 26 મે રવિવારથી શરૂ થઈ છે. અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 26 મેથી હજ ફ્લાઈટ્સનું સંચાલન શરૂ…

ગુજરાતના મદરેસામાં 80 હજાર બાળકો પઢે છે

ગુજરાતમાં 1300 જેટલા મદરેસા 7000 એવા બાળકો જે ક્યારેય સ્કૂલે ગયા જ નથી સૌથી વધુ બનાસકાંઠા અને ભાવનગર જિલ્લામાં મદરેસા છે રાજ્યની 1300 થી વધુ મદરેસાઓમાં રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા સરવેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સરવે દરમિયાન રાજ્યની…

૨ાજાશાહીમાં સૌ૨ાષ્ટ્રના સોળ સલામીવાળા ૨ાજય

સાલીયાણા અંગેની નીતી ૨ાજ્યના છેલ્લા ત્રણ વર્ષની સ૨ે૨ાશ વાર્ષિક આવકના પ્રથમ પાંચ લાખના ૧પ ટકા પછીના પાંચ લાખની આવકના દશ ટકા ને દશ લાખ વધુ આવકના ૭.પ ટકા વધુમાં વધુ દશ લાખ સાલીયાણાની ૨કમ નકકી ક૨વામાં આવેલ. ભાવનગ૨ મહા૨ાજા શ્રી…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સપ્ટેમ્બર પછી

તલાટી વહીવટદારની ભૂમિકામાં આવતા કામનું ભારણ વધ્યું ૭૦૦૦ ગ્રામ પંચાયતો, ૭૫ ન.પા., ૧૭ તા.પં.ની પોણા બે વર્ષથી અટકેલી ચૂંટણી સપ્ટેમ્બર પછી થવાની શકયતા લોકસભાની ચૂંટણીના પડઘમ શાંત થયા છે ત્યાં આગામી સપ્ટેમ્બર મહિનામાં રાજયની ૭૫ નગરપાલિકા, ૧૭ તાલુકા પંચાયત, બે…

બારકોડેડના સ્થાને લોકોને મળશે સ્માર્ટ રેશનકાર્ડ

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને તેઓને મળવાપાત્ર જથ્થો સરળતાથી મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા સમયાંતરે જાહેર વિતરણ વ્યવસ્થામાં સમયની માંગ પ્રમાણે ફેરફાર…

નોટીસ આપ્યા વગર નોકરીમાંથી કાઢી ન શકાય

ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો પીડબલ્યુડી અને ફોરેસ્ટ એમ્પલોઈ યુનિયન તથા અન્યો દ્વારા કરાયેલી અરજીઓના કેસમાં જ સ્ટિસ હેમંત પ્રચ્છકે આ ચુકાદો આપ્યો હતો ગુજરાત હાઈકોર્ટે કામદારોના હકમાં એક મહત્ત્વપુર્ણ ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હેમંત પ્રચ્છકે ચુકાદો આપ્યો કે…

આવતા બુધવારે કામુંશાહ પીરનો ઉર્ષ ઉજવાશે

સંદલ શરીફ તારીખ ૨૧-૫-૨૦૨૪, મંગળવારના વાંકાનેર: પોરબંદર જિલ્લાના કુતિયાણા પાસે બાવળાવદરમાં આવેલ દરગાહ શરીફ હઝરત કામુંશાહ પીર (રહેમતુલ્લાહ અલયહે) નો ઉર્ષ શરીફ મુસ્લિમ ચાંદ ૧૩ જીલકાદ તારીખ: ૨૨-૫-૨૦૨૪, બુધવારના રોજ ઉજવવાનું નક્કી કરેલ છે. મિલાદ શરીફ તારીખ ૨૧-૫-૨૦૨૪, મંગળવાર રાત્રે…

રીક્ષામાં વધુ લોકો બેસાડશો તો હવે ‘સ્થળ પર જ દંડ’

અમદાવાદ: સરકારી કાયદા-નિયમોના ભંગ બદલ દંડ-પેનલ્ટીરૂપે વધુ એક કોરડો વિંઝવાની તૈયારી કરવામાં આવી છે. વાહનોમાં નિર્ધારિત ક્ષમતા કરતા વધુ લોકોના બેસવા પર સ્થળ પર જ હાજર દંડ વસુલાશે. ફોર વ્હીલર માટે રૂા. 200 અને થ્રી વ્હીલરો માટે દંડની રકમ રૂા.…

લોકસભા ચૂંટણી પરિણામો અંગે પત્રકારોનું અનુમાન

રાજકીય પંડિતોનું માનવું છે કે ઓછા મતદાનથી ભાજપની લીડમાં ઘટાડો થઈ શકે અને કેટલીક બેઠકો પર કૉંગ્રેસ ટક્કર આપી શકે છે. ચૂંટણીપંચના આંકડા પ્રમાણે ગુજરાતમાં સરેરાશ 60.13 ટકા મતદાન થયું છે. જાણીતા રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહે કહ્યું છે કે, આ…

લોકસભાની મતગણતરી માટે 1200 જેટલા કર્મચારીઓ

વાંકાનેર અને ટંકારા વિધાનસભાની મતગણના માટે મોરબી કલેકટર પાસેથી સ્ટાફની માંગણી કરાઇ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 મેના રોજ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયા બાદ હવે વહીવટી તંત્ર મતગણતરીની તૈયારીઓમાં લાગી ગયા છે ત્યારે રાજકોટ…

Content Copying Forbidden !!

error: Content is protected !!