ગુજરાતમાંથી 14 હજારથી વધુ હાજી બનશે
રવાનગી થઈ ગઈ શરુ વધુ સંખ્યાને કારણે એક ફ્લાઈટમાં લગભગ 400 થી 450 મુસાફરો રવાના થશે ગુજરાતના હજયાત્રીઓની હજની પવિત્ર યાત્રા 26 મે રવિવારથી શરૂ થઈ છે. અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 26 મેથી હજ ફ્લાઈટ્સનું સંચાલન શરૂ…