કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

બાગાયતદાર ખેડૂતો સબસીડીનો લાભ લેવા અરજી કરી શકશે

વાંકાનેર: રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ બાગાયત વિભાગ દ્વારા વર્ષ 2024-25 માટે નવી સહાયલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેમ કે કેળ (ટીસ્યુ), પપૈયા, આંબા, જામફળ ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, ઘનિષ્ટ ખેતીથી વાવેલ ફળપાકો, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતી, કમલમ ફળ વાવેતરમાં સહાય,…

રવિવારે હ. મોમીનશાહ બાવાસાહેબનો ઉર્સ મુબારક

શનિવારે તકરીર વાંકાનેર: તમામ અકીદતમંદો અને તમામ મશાયખી મોમીન ભાઈઓને જાણ કરવામાં આવે છે કે તા. ૦૫/૧૦/૨૦૨૪ શનિવાર ના રોજ ઈશાની નમાઝ બાદ અલ્હાજ હઝરત સૈયદ અલ્લામા અલીનવાઝ બાવા ઉર્ફે મોમીનશાહ બાવા સાલીસ (વલી અહદ સજ્જાદાનશીન) શાનદાર તકરીર ફરમાવશે. સંદલ…

ચિકિત્સા સંસ્થાઓ 31મી સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લો

એક્ટના પ્રકરણ- 2ની કલમ- 6-મુજબ ફરજીયાત છે વાંકાનેર: સમગ્ર રાજ્યમાં ધી ગુજરાત ક્લીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) – 2021, ધી ગુજરાત ક્લીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન નિયમો- 2022 અને સુધારા નિયમો- 2024 અન્વયે તબીબી સેવાઓના રજીસ્ટ્રેશન એક્ટના પ્રકરણ-…

હડમતીયાના તલાટીની બદલી: દલડી મુકાયા

સ્વચ્છતાની કામગીરીમાં બેદરકારી દાખવી હતી: ખુલાસો પુછાયો વાંકાનેર: સ્વચ્છતા મુદ્દે ડીડીઓ આકરા પાણીએ છે. ટંકારાના હડમતીયા ગામે સ્વચ્છતામાં બેદરકારી દાખવનાર તેમજ અન્ય ધીમી કામગીરી કરનાર તલાટી કમ મંત્રીની તાકીદે બદલી કરી નાખવામાં આવી છે…તાજેતરમાં યોજાયેલ “સ્વચ્છતા હી સેવા” સપ્તાહ અંતર્ગત…

તમારા વિસ્તારમાં ભૂતિયા આંગણવાડી તો નથીને?

વાંકાનેર શહેર અને તાલુકામાં 227 આંગણવાડી 4 આંગણવાડીમાં જગા ખાલી દિગ્વિજયનગરમાં 1, રામચોકમાં 1, ચંદ્રપુરમાં 5, ગુલશનપાર્કમાં 2, કોઠારીયામાં 3, રાતીદેવળીમાં 5, વઘાસિયામાં 3, પંચાસરમાં 4, સિંધાવદરમાં 7, મહીકામાં 4 અને ગાંગિયાવદરમાં 2 આંગણવાડીઓ વાંકાનેર: જો આપના વિસ્તારમાં ભૂતિયા આંગણવાડી…

ગેલેક્સી રત્ન સન્માન કાર્યક્રમ 2021 માટે સૂચનાઓ

ગેલેક્સી ક્રેડિટ કો. ઓ. સો. લી. વાંકાનેર તથા ગેલેક્સી ચેરીટેબલ ટ્રસ્ટ-કેરાળા આયોજિત નીચેની સૂચનાઓ વાંચી જશો વાંકાનેર વિસ્તારના ગત શૈક્ષણિક વર્ષ 2023 અને 2024 ના બંને વર્ષમાં પાસ થયેલ S.S.C./ H.S.C./ P.T.C./ ડિપ્લોમા/ ગ્રેજયુએટ/ B.Ed./ પોસ્ટ ગ્રેજયુએટ/ સ્પેશિયલ & પ્રોફેશનલ…

જિલ્લા માટે કલેકટર કચેરીના ત્રણ જાહેરનામા પ્રસિદ્ધ

પરપ્રાંતિય મજૂરોની વિગતો સંબંધિત, હથિયારબંધી અને ચાર લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ અને સ્પામાં ત્રણ મહિના સુધીનું સીસીટીવી રેકોર્ડીંગ રાખવા અંગેનો સમાવેશ મોરબી: અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે.ખાચર દ્વારા મોરબી જિલ્લામાં તમામ કારખાનેદારો, મકાન બાંધકામમાં, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં, હીરા ઉદ્યોગ, ખેતી તથા…

વાંકાનેર શહેર/ ગ્રામ્યના તેર ટેન્ડર બહાર પડયા

ભારે વરસાદના કારણે રોડને થયેલા નુકસાનના રિસરફેસિંગ માટે, મચ્છુ 1 સિંચાઈ યોજના નહેર અને તેના ડિસ્ટ્રીબ્યુટરીઝની સફાઈ માટે, વાંકાનેરમાં પાણીપુરવઠા, સેનિટેશન, સ્ટ્રીટ લાઇટ, ઈલેક્ટ્રિક વાયરિંગ, ફૂટપાથ, મોરમ કામનો સમાવેશ * વર્ષ 2024-25ની રવી સિઝન માટે મચ્છુ 1 સિંચાઈ યોજના વિભાગ…

કબડ્ડીની સ્પર્ધામાં શ્રી દોશી કૉલેજની બહેનોની ટીમ ચેમ્પિયન

વાંકાનેર: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કબડ્ડીની ઇન્ટર કૉલેજ સ્પર્ધા તા.૨૮/૯/૨૦૨૪ ને શનિવારનાં રોજ કાનજી ભુટ્ટા મુખ્ય રંગમંચ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ મુકામે રાખવામાં આવી હતી. જેમાં ડૉ. વાય. એ. ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ વાંકાનેરની શ્રી દોશી કૉલેજની બહેનોની કબડ્ડીની ટીમ ચેમ્પિયન બની છે.…

વાંકાનેર મોરબી ડેમુ ટ્રેન અઠવાડિયામાં બીજી વાર ખોટકાઈ

વાંકાનેર- મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેનમાં ધાંધિયા યથાવત જોવા મળ્યા છે, રવિવારે સવારે વાંકાનેરથી ઉપડેલી ડેમુ મોરબીના નજરબાગ સ્ટેશને ખોટકાઈ ગયા બાદ મોરબીથી વાંકાનેર જવા માટેની ડેમુ રદ કરી નાખવામાં આવતા અનેક મુસાફરો રઝડી પડ્યા હતા… મોરબી – વાંકાનેર શહેર…

Content Copying Forbidden !!

error: Content is protected !!