કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

હિટ એન્ડ રન અકસ્માતમાં મૃતક માટે ૨ લાખનું વળતર

મામલતદારશ્રીને અરજી કરવી વાંકાનેર: ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ (MORTH) દ્વારા હિટ એન્ડ રન પ્રકારના માર્ગ અકસ્માતોમાં COMPENSATION TO VICTIMS OF HIT AND RUN ACCIDENTS SCHEME-2022 અમલમાં મુકેલ છે. આ યોજના હેઠળ આવા પ્રકારના અકસ્માતોમાં મૃત્યુ પામનારને…

ભાજપ અગ્રણી દ્વારા બાળાઓને લહાણી વિતરણ

વાંકાનેર: નવરાત્રી એટલે શક્તિની ભક્તિ આરાધના અને ઉપાસના માટેનો શ્રેષ્ઠ સમય છે જેમાં લોકો ઉપવાસ કરી નવ દિવસ સુધી માતાજીની આરાધના કરી આધી વ્યાધિ ઉપાધિ ને હરનારી નવદુર્ગાની કૃપા પ્રાપ્ત કરે છે ત્યારે ગરબે ઘૂમતી બાળાઓને નવદુર્ગા નું રૂપ માની…

યાર્ડના દલાલ વેપારી એસોસિએશનના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી

પ્રમુખ કોંગ્રેસી ઉપપ્રમુખ ભાજપી વાંકાનેર : માર્કેટિંગ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશન વાંકાનેરમાં આજ રોજ મિટિંગ મળી હતી. આ મીટીંગમાં માર્કેટિંગ યાર્ડ દલાલ વેપારી એસોસીએશનનાં પ્રમુખ તરીકે અલીભાઈ બાદીની તેમજ ઉપ પ્રમુખ તરીકે અશ્ચિનભાઈ મેઘાણીની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે… જે…

માટેલમાં આજે ભરવાડ સમાજનો મહેરામણ ઉમટશે

ભરવાડ સમાજના કુલ 14 કૂળ અને 121 અટક છે વાંકાનેર: તાલુકામાં વસતા ભરવાડ સમાજના ડાભી કુટુંબના દીકરાઓનો આજે માટેલ ખાતે કર ઉતારવાની વિધિના પ્રસંગે સમાજનો માનવ મહેરામણ ઉમટી પડશે અને મેળા જેવો માહોલ સર્જાશે… મળેલ માહિતી મુજબ ભરવાડ સમાજમાં ઘરે…

ગરબી સ્થળોએ જિલ્લા પોલીસ વડાનું નિરીક્ષણ

ભાટિયા સોસાયટી, ગઢની રાંગ, જીનપરા, દરબારગઢ ખાતે મુલાકાત લીધી વાંકાનેર: નવરાત્રી પર્વ નિમિતે તમામ ગરબીઓમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ નિરીક્ષણ કરે છે જેમાં જીલ્લા પોલીસવડાએ શહેર અને તાલુકામાં ગરબીઓનું નિરીક્ષણ…

દશેરામાં રઘુવંશી લોહાણા સમાજનો સમૂહ મહાપ્રસાદ

વાંકાનેર: શહેરમાં આગામી તા. ૧૨ ને શનિવારે વિજયાદશમી (દશેરા)ના પાવનદિને વાંકાનેર શહેર તથા તાલુકાભરમાં વસતા સમસ્ત રઘુવંશી લોહાણા સમાજ માટે સમુહ મહાપ્રસાદ (નાત જમણ) નું આયોજન વાંકાનેર લોહાણા યુવક મંડળ દ્વારા કરવામાં આવેલ છે… તા. ૧૨ ને શનિવારે વિજયા દશમી…

રસ્તા અને મકાન વિભાગની આ કેટલી સંવેદનહીનતા ?

રાજકોટ રોડ પર આડશ ઉભી કરવા માટી નાખી દીધી ! વાંકાનેર: રસ્તા અને મકાન વિભાગ કેટલું સંવેદનહીન બની ગયું છે એનો નમૂનો વાંકાનેર- રાજકોટ રોડ પર સિંધાવદર પાસે રસ્તા રીપેરીંગના કામમાં જોવા મળી રહ્યો છે. આગળ રસ્તો બને છે એટલે…

પીજીવિસિએલ રૂરલ -1 માં ડે. એન્જિનિયરની બદલી

ટંકારા જતા ભુવાને વિદાય અને પટેલનું સ્વાગત વાંકાનેર: પીજીવિસિએલ રૂરલ -1 માં ડેપ્યુંટી એન્જિનિયર ભુવાની ટંકારા ખાતે ટ્રાન્સફર કરવામાં આવી છે તેમની જગ્યાએ એચ.એચ.પટેલને મૂકવામાં આવ્યા છે. ગઈ કાલે એચ એચ પટેલે ચાર્જ સંભાળી લીધો છે… વાંકાનેર પીજીવિસિએલ રૂરલ -1…

શાહબાવાના પુલનો ગાળો નીચે બેસી રહ્યો છે

શાહબાવાના પુલનો ગાળો નીચે બેસી રહ્યો છે

નગરપાલિકા તંત્રે ધ્યાન દેવાની જરૂર વાંકાનેર : શહેરમાં છેલ્લા દશકામાં બનેલો શાહબાવાની દરગાહ પાસેનો પુલ જનતા માટે ખાસ ઉપયોગી છે, રાતીદેવરી અને આગળના તમામ ગામોના વાહનો મોટા ભાગે વાંકાનેર શહેરમાં આવવા માટે આ પુલનો જ ઉપયોગ કરે છે, અત્રે રાતીદેવરી-…

વાંકાનેરના કિસાન સંઘના નવા હોદ્દેદારો નિમાયા

વાંકાનેર તાલુકાના પ્રમુખ તરીકે વાસુદેવસિંહ ઝાલા અને ટંકારા તાલુકાના પ્રમુખ તરીકે મહાદેવભાઈ ભાડજા વાંકાનેર : વાંકાનેર ભારતીય કિસાન સંઘની તાલુકા કક્ષાની કાર્યકારણી બેઠકનું આયોજન માર્કેટિંગ યાર્ડ ખાતે કરવામાં આવ્યું હતું. જ્યારે ટંકારા તાલુકાની કાર્યકારણી બેઠકનું આયોજન મિતાણા આર્ય પેલેશ હોટલ…

Content Copying Forbidden !!

error: Content is protected !!