હસનપરની વડીલોપાર્જીત મિલ્કતમાં વારસદારોનો મનાઇ હુકમ રદ
રાજકોટ: વાંકાનેર તાલુકાના હસનપર ગામની સીમના સર્વે નં. 88ની જમીન હે.આ.ચો.મી. 2-06-38 તથા સર્વે નં. 90/1ની હે.આર.ચો.મી. 0-66-77 તથા પોત ખરાબો હે.આ.ચો.મી. 0-05-06 મળી કુલ જમીન હે.આ.ચો.મી. 2-77-21 વડીલો પાર્જીત ખેડવાણ ખેતીની જમીન ગુ. મેરુ રાણા ભરવાડને નવી શરતની જમીન…