કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

હસનપરની વડીલોપાર્જીત મિલ્કતમાં વારસદારોનો મનાઇ હુકમ રદ

રાજકોટ: વાંકાનેર તાલુકાના હસનપર ગામની સીમના સર્વે નં. 88ની જમીન હે.આ.ચો.મી. 2-06-38 તથા સર્વે નં. 90/1ની હે.આર.ચો.મી. 0-66-77 તથા પોત ખરાબો હે.આ.ચો.મી. 0-05-06 મળી કુલ જમીન હે.આ.ચો.મી. 2-77-21 વડીલો પાર્જીત ખેડવાણ ખેતીની જમીન ગુ. મેરુ રાણા ભરવાડને નવી શરતની જમીન…

રાજકોટથી અમદાવાદ હવે માત્ર દોઢ કલાકમાં જ !

ટ્રેન વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર, વિરમગામને બદલે ચોટીલા, લીંબડી, બગોદરા, બાવળા દોડશે સેમી હાઈસ્પીડ ટ્રેન અમદાવાદ-રાજકોટ વચ્ચે 160 થી 220 કિલોમીટરની ઝડપે સેમી હાઈસ્પીડ ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ટ્રેન સાબરમતી મલ્ટિ મોડેલ હબથી ઉપડશે. પ્રોજેકટ માટે રાજ્ય સરકારે…

ખેલમહાકુંભ: ચેસમાં પ્રથમ ક્રમાંકે અમરપરા શાળાનો વિદ્યાર્થી

વાંકાનેર: હાલમાં ગુજરાત સરકાર દ્વારા શરૂ થયેલ ખેલ મહાકુંભ 3.0 -2025 અંતર્ગત યોજાયેલ અન્ડર 14 ચેસ સ્પર્ધામાં શ્રી અમરપરા તાલુકા શાળાના વિદ્યાર્થી ધંધુકિયા દ્રશ્ય એમ. પ્રથમ ક્રમાંક મેળવી શાળા તેમજ સમગ્ર વાંકાનેર તાલુકાનું ગૌરવ વધારેલ છે.

કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના ઉપપ્રમુખ પદે નિમાયા

વાંકાનેર: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીની સૂચનાથી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતી અનુસૂચિત જાતિ વિભાગના પ્રમુખ એડવોકેટ દીપકભાઈ પરમાર દ્વારા, મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતી અનુસૂચિત જાતિ વિભાગના ઉપપ્રમુખ પદે મનજીભાઇ બી. બેડવા (ગામ: ભલગામ, તા. વાંકાનેર, મો. 9879456599) અને વાંકાનેર તાલુકા કોંગ્રેસ…

હાપા અને નાહરલગુન વચ્ચે સ્પે.સાપ્તાહિક ટ્રેન દોડશે

વાંકાનેર ટ્રેનનો સ્ટોપ રાજકોટ: મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ હાપા અને નાહરલગુન વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. ટ્રેન નંબર 09525/09526 હાપા-નાહરલગુન સ્પેશિયલ (સાપ્તાહિક) ટ્રેન નંબર 09525 હાપા-નાહરલગુન સ્પેશિયલ હાપાથી દર બુધવારે 00.40 કલાકે ઉપડશે, રાજકોટ…

રવિવારે રાજકોટમાં બલોચ મકરાણી સમાજનું મહાસંમેલન

વાંકાનેર તાલુકા પંચાયત માજી પ્રમુખ ગુલમહમદ બલોચ મુખ્ય મહેમાનો પૈકી એક રાજકોટમાં આગામી તા.૫ રવિવારે બલોચ મકરાણી સમાજના સૌપ્રથમ રાજ્ય કક્ષાના ઐતિહાસિક મહાસંમેલનનું ધમાકેદાર આયોજન કરાયુ છે. બલોચ મકરાણી સમાજને સામાજિક-શૈક્ષણિક-આર્થિક રીતે વિકાસ સહિતના મુદ્દે વિચાર વિમર્શ અને વિસ્તળત ચર્ચા-વિચારણા…

વાંકાનેર તાલુકાના અનુસુચિત જાતિના પ્રમુખ નિમાયા

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ અનુસુચિત જાતિ વિભાગના ચેરમેન દિપક પરમારે વાંકાનેર તાલુકાના અનુસુચિત જાતિના પ્રમુખ તરીકે રાતીદેવળીના વોરા નવીનભાઈ અમૃતભાઈની નિમણુંક કરી છે…. શુભેચ્છકો તરફથી આ નિમણૂકથી નવીનભાઈને અભિનંદન વર્ષા થઇ રહી છે…

ચેક રિટર્નમાં ૨ વર્ષ ની કેદની સજા: ૧,૭૦,૦૦૦ દંડ

વાંકાનેર: આ કેસની વિગત એવી છે કે આ કામના ફરીયાદી રવિભાઈ જયંતીભાઈ ચૌહાણ રહે. મોરબી વાળા પાસેથી આરોપી ચાડ અશોકભાઈ પાંચાભાઈએ મિત્રતાના દાવે આજથી એક વર્ષ પહેલા રૂ.૧,૬૦,૦૦૦ (અંકે રૂપિયા એક લાખ સાંઇઠ હજાર પુરા) હાથ ઉછીના લીધેલ, જે લેણી…

PM મોદીએ અજમેર દરગાહ પર 11મી વખત ચાદર મોકલી

25 તોપોની સલામી આપવામાં આવે છે ચાલી રહ્યો છે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીનો 813મો ઉર્સ શરીફ નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સાંજે 6 વાગ્યે એક કાર્યક્રમમાં કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુ અને ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ જમાલ સિદ્દીકીને…

ચુકાદો: મહીલાને માર મારનારને ત્રણ વર્ષની જેલ સજા

નેસડા (ખા) ના વ્યક્તિનું બાઇક સ્લીપ વાંકાનેર: અહીં લિબાળાનાં મહીલા સાથે મારામારીના કેસમાં ધાક બેસાડતો હુકમ: આરોપીને સજા કરી છે…આ કેસની વિગત એવી છે કે તા. ૫-૧૧-૨૩ ના રોજ સાંજના સાતેક વાગે ફરીયાદી, ગામની દૂધની ડેરીએ દૂધ આપી પરત આવતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!