કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમો

ધ્રાંગધ્રાના રાજા સાથેનો બાપાનો પ્રેરણાદાયી પ્રસંગ વાંકાનેર: લોહાણા યુવક મંડળ દ્વારા વાંકાનેરમાં સંત સીરોમણી જલારામ બાપાની 225મી જન્મજયંતિની ત્રિવિધ કાર્યક્રમ થકી ઉજવણી કરવામાં આવશે. આ તકે આગામી તા.8ના રોજ (આવતી કાલે) પ્રારંભે પ્રભાતફેરી ત્યાર બાદ દિવાનપરા સ્થીત ભગવાજીભાઈ ખુશાલચંદ રાજવીર…

ગેલેક્સી બેંક દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો

વાંકાનેર: તાલુકામાં મોમીન સમાજના વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ ગેલેક્સી બેંક દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા મુસ્લિમ સમાજના રાજકીય તેમજ સામાજિક આગેવાનો એ હાજરી આપી હતી અને પ્રસંગને અનુરૂપ ઉદબોધન કર્યું…

રાજકોટ-લાલકુવા સ્પેશિયલ ટ્રેન અઠવાડિયામાં બે દિવસ

વાંકાનેર રાત્રે 11:08 મિનિટે આવે છે વાંકાનેર: પશ્ચિમ રેલવેએ મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટથી લાલકુવા વચ્ચે દોડતી સાપ્તાહિક વિશેષ ટ્રેન સપ્તાહમાં બે દિવસ દોડાવવાનો નિર્ણય કર્યો છે… રાજકોટથી ઉપડી આ ટ્રેન વાંકાનેર રાત્રે 11:08 મિનિટે આવે છે. બે…

નવા પ્રાંત અધિકારી સાકરીયાએ ચાર્જ સંભાળ્યો

વાંકાનેર: વાંકાનેરમાં આ પૂર્વેના પ્રાંત અધિકારી સિધ્ધાર્થ ગઢવીની બદલી થતા નવા નિમાયેલા પ્રાંત અધિકારી વિપુલ સાકરીયાએ ચાર્જ સંભાળી લીધો છે… ઉલ્લેખનીય છે કે ગુજરાત વહીવટી સેવા વર્ગ- 1 ના 79 અધિકારીઓની બદલી કરવામાં આવી હતી અને વર્ગ- 2 ના 44…

સિંધાવદર આસોઈ નદી પર કોઝવેનું ખાતમુહુર્ત કરાયું

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ ખાતે સીધાંવદર-કાસમપરાને જોડતા રસ્તામાં વચ્ચે આવતી આસોઈ નદી પર આજે કોઝવેનુ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું. સિંધાવદર અને તેમના પેટાપરા કાસમપરાને જોડતા રસ્તામાં વચ્ચે આવતી આસોઇ નદી પરનો કોજવે છેલ્લા કેટલાક વર્ષોથી તૂટી ગયો હતો, જેમના કારણે…

હાલના મુસ્લિમ સમાજની પરિસ્થતિ: જવાબદાર કોણ?

વાંકાનેરના મુસ્લિમોને આ લેખ કેટલો લાગુ પડે છે? કાબેલ આગેવાનો સ્વીકારવા માટે અનિચ્છા અયોગ્ય આગેવાનો દ્વારા પોતાનો સ્વાર્થ પુરો કરવો મુસ્લિમ સમાજની હાલની પરિસ્થિતિ માટે મુસ્લિમ સમાજ પોતે જ પ્રાથમિક રીતે જવાબદાર છે. આ નિવેદન એકદમ તીખુ અને તુરત સ્વીકારવામાં…

ખાસ કૃષિ રાહત પેકેજ માટે અરજીની તારીખ લંબાવાઈ

હવે તા. 31 ઓકટોબરના બદલે 10 નવેમ્બર વાંકાનેર: તાજેતરમાં ચાલુ વર્ષ 2024ના ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં રાજ્યમાં થયેલા ભારે વરસાદના કારણે થયેલા પાક નુકશાન અન્વયે ‘ખાસ કૃષિ રાહત પેકેજ– 2024’ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. તેથી મોરબી જિલ્લાના…

તા.10એ એઈમ્સના સહયોગથી ફ્રી મેડિકલ કેમ્પ

સરકારી હોસ્પિટલ વાંકાનેર ખાતે આયોજિત મેડિકલ કેમ્પમાં તબીબો મફત સેવા આપશે વાંકાનેર: મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ અને ઓલ ઈન્ડિયા મેડીકલ સાયન્સીસ (AIIMS) રાજકોટના સહયોગથી મોરબીના નાગરિકોની સુખાકારી અને તંદુરસ્તીને ધ્યાનમાં રાખતા તારીખ 10-11-2024ના રોજ સવારે 8 થી…

ખેરવામાં નામકરણ વિધિ/ માતાજીના માંડવાનું આયોજન

વાંકાનેર તાલુકાના ખેરવા ગામ ખાતે એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે…. વાંકાનેર તાલુકાના ખેરવા ગામ ખાતે ભુવાશ્રી પ્રવિણસિંહજી વજુભા ઝાલા તેમજ સમસ્ત ઝાલા પરિવાર દ્વારા આગામી તા. 12 થી 14 નવેમ્બર દરમ્યાન નામ કરણવિધી અને માતાજીના માંડવાનું ભવ્ય આયોજન…

ભારતના નવા ફોજદારી કાયદાઓને સંક્ષિપ્તમાં સમજો

IPC ને બદલે BNS, CrPC ને બદલે BNSS અને IEA ને બદલે BSA BSA 170 કલમો છે. IEA માં 167 કલમો હતી: BNS માં 357 સેક્શન છે IPC માં 511 સેક્શન હતા: CrPC માં 484 કલમો છે BNS માં 531…

Content Copying Forbidden !!

error: Content is protected !!